*નારાયણ મૂર્તિના જમાઈ રિશી સુનક નિમાયા બ્રિટનના નવા નાણાં પ્રધાન*

બેંગલુરુ/લંડન બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો કર્યા છે અને ભારતીય મૂળના રિશી સુનકને નાણાં પ્રધાન બનાવ્યા…

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ગમ્ખવાર અકસ્માત, 14 લોકોનાં મોત

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક સ્લીપર લક્ઝરી બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 14 લોકોનાં…

*40 હજારથી એક લાખમાં વહેંચાય છે ખોટા પ્રમાણપત્ર, 10 હજાર લોકોએ મેળવી નોકરી*

રાજય સરકારની વિવિધ સરકારી જગ્યાઓમાં થતી ભરતી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ…

*પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે સુષમા સ્વરાજ ભવન*

નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો જન્મ દિવસ છે. આ દિવસે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું…

ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ

ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી…