ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિરના ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બગલામુખીના ગાદિપતી પ્રશાંત ઉપાધ્યાય હાલમાં તો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તેના પર લાગેલા આક્ષેપો ખૂબજ ગંભીર છે.
Related Posts
બાબરા મા આવેલા મેલડી માતાજીના મંદિરમાં થી ચાંદીના છતરની ચોરી (મંદિરમાં થયેલી ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો) બાબરા…
*અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ* યુવક પર જ્વલનશીલ પ્રવાહી છાંટી હુમલો કરાયો રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી…
*પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..*
*પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..* પાટણ. એઆર. એબીએનએસ : પાટણમા હવે…
