ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિરના ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બગલામુખીના ગાદિપતી પ્રશાંત ઉપાધ્યાય હાલમાં તો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તેના પર લાગેલા આક્ષેપો ખૂબજ ગંભીર છે.
Related Posts
જીપીએસસી દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે કેન્દ્ર આસપાસ પ્રવેશ ઉપર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ,કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૧ માર્ચના રોજ લેવાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલ્કી સેવા…
અજાણ્યા નંબરથી મહિલાના વોટસએપ પર આવ્યા અસીલ ફોટા
અજાણ્યા નંબરથી મહિલાના વોટસએપ પર આવ્યા અસીલ ફોટા મહિલાના પતિએ નોંધાવી ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ જમાલપુર છીપા વાડમાં બની…
કચ્છ અંજાર પંથકમાં ભામીસર ની બાજુમાં આવેલ માં લોક સુનાવણી માં GPCB ના અધિકારીઓ એ માહિતી છુપાવવા પત્રકારો ને બાઇટ…
