ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિરના ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બગલામુખીના ગાદિપતી પ્રશાંત ઉપાધ્યાય હાલમાં તો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તેના પર લાગેલા આક્ષેપો ખૂબજ ગંભીર છે.
Related Posts
અમદાવાદમાં બાઈકના શોરૂમ માં લાગી આગ. ફાયર વિભાગ ઘટના સ્થળે
અમદાવાદ અમદાવાદમાં બાઈકના શોરૂમ માં લાગી આગ. ફાયર વિભાગ ઘટના સ્થળે અમદાવાદ ના ઓઢવ વલ્લભનગર માર્ગ પર આવેલ ખાનગી બાઈકના…
*📍ભરૂચ: ઝઘડિયા તાલુકાનાં સારસા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત*
*📍ભરૂચ: ઝઘડિયા તાલુકાનાં સારસા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત* ઇકો માં સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી…
તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાનું અપહરણ.
તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાનું અપહરણ. વાલીની આરોપી સામે ફરિયાદ. રાજપીપળા, તા.23 તિલકવાડા તાલુકાના રેંગણ ગામેથી સગીર કન્યાનું અપહરણ…
