ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિરના ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બગલામુખીના ગાદિપતી પ્રશાંત ઉપાધ્યાય હાલમાં તો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તેના પર લાગેલા આક્ષેપો ખૂબજ ગંભીર છે.
Related Posts
કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું વિશેષ સન્માન
કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું વિશેષ સન્માન મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢના પ્રવાસે, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રહ્યા ઉપસ્થિત, 54 વિદ્યાર્થીઓને…
NCC નિદેશાલય ની પ્રજાસત્તાક દિવસ 2022 ટૂકડી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન
અમદાવાદ: દર વર્ષે ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયની ટૂકડી નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ શિબિરમાં ભાગ…
અમદાવાદ : સંધના નેતાઓ ગુજરાતમાં થયા સક્રિય
અમદાવાદ : સંધના નેતાઓ ગુજરાતમાં થયા સક્રિય આગામી મહિને મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે મોહન ભાગવત 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવશે…
