ધાર્મિક વિધીના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ વડોદરા વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિરના ગાદિપતિ ડો.પ્રશાંત ઉપાધ્યાય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બગલામુખીના ગાદિપતી પ્રશાંત ઉપાધ્યાય હાલમાં તો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તેના પર લાગેલા આક્ષેપો ખૂબજ ગંભીર છે.
Related Posts
સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથીરાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
*મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં* *આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૧૮,૫૯૦ જળસંચય કામો લોકભાગીદારીથી હાથ ધરી વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ…
ઢસા ગામનો રીક્ષા ચાલક સહિત કડી-કલોલના નવ લૂંટારૂઓ મુદ્દામાલ સાથે ઝડપાયા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા (જં) ગામે ગત…
અમદાવાદમાં સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
જીએનએ અમદાવાદ: ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા…
