જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યારે ગુજરાતના રજવાડી શહેર જામનગરમાં શિવરાત્રી મહાપર્વ ને લઇ ભવ્ય શાનદાર સરઘસનું આયોજન કરવામાં આવ્યું.

*GNA NEWS: જામનગરમાં શિવરાત્રી મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભવ્ય સરઘસનું આયોજન કરાયું. જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં…

ઉનાળો આકરો રહેશે : શેકાવા માટે તૈયાર રહેજો ભારતીય હવામાન ખાતાની આગાહી : માર્ચ – એપ્રિલમાં સામાન્ય કરતા વધુ ગરમી રહેશેઃ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર : ગુજરાત – મહારાષ્ટ્ર – રાજસ્થાન – કર્ણાટક – આંધ્ર – તામિલનાડુમાં ચામડી દાઝે તેવી ગરમી પડશે

તા. ૧૯ : ફેબ્રુઆરીના મધ્યથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો ઉનાળો દેશના મોટાભાગના વિસ્તારોમાં ધોમધખતો રહેવાનો છે.…

*CBSEનાં પરીક્ષાર્થીઓને ડોનાલ્ડ ટ્રંપનાં રોડમાં હાલાકી ન વેઠવી પડે તે માટે ચીફ સેક્રેટરીએ આપ્યો આદેશ*

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીએ રોડ શોને લઈને સીબીએસઈના પરીક્ષાર્થીઓએ હાલાકી વેઠવાની સ્થિતિ આવી શકે છે. જોકે પોલીસ વિભાગે…

*POKના લોન્ચ પેડ આતંકીઓથી છલોછલ, ભારતીય સૈન્ય કચ્ચરઘાણ બોલાવવા તૈયાર*

સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે…

*J&Kમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો*

શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું…

*લલિત વસોયાની પોસ્ટ પર વિવાદ ટ્રમ્પના આગમનને લઈ કોંગ્રેસનાં વેધક સવાલ*

ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અને આ વખતે તેઓએ સોશિયલ મીડિયામાં વિત્ત મંત્રી…

*રૂપાણી સરકારે 3 નવી મેડિકલ કોલેજની કરી જાહેરાત*

રાજ્ય સરકારે નાગરિકોને મેડિકલ સુવિધા પૂરતી અને સરળ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં નવાસારી, પોરબંદર અને નર્મદાના…

*ટ્રમ્પની મુલાકાત પહેલાં પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવી ક્રૂઝ મિસાઈલનું કર્યું પરિક્ષણ*

જમ્મુ કશ્મીર અને નાગરિકતા અંગેના નવા કાયદા જેવા મુદ્દે ભારત વિરોધી પ્રચાર કરી રહેલા પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવા…

*ગુજરાતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી વીમા યોજના મામલે મોદી સરકારનો નિર્ણય*

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી…