શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.
Related Posts
જામનગરના વાંકીયા ખાતે યોગ કક્ષા સશક્તિકરણ અભિયાનનું કરાયું આયોજન
જામનગર: ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આયોજિત યોગ કક્ષા સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ના પ્રણેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર…
જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચે ૫૫ ગામોના
૮,૭૪૩ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર
નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચે ૫૫ ગામોના ૮,૭૪૩ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર :…
સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન
સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન દરરોજ 1 કરોડ 40 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન વીજ ઉત્પાદન માટે પાણી…
