શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.
Related Posts
સાફલ્ય ગાથા બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ ૦૦૦ માલધારી સમાજની બે ગ્રામીણ દિકરીઓએ આર્ચરી પર…
*જામનગરમાં રેડ મી ફોનમાં બ્લાસ્ટ થયો*
રેડ મી કંપનીનો ફોન વાપરતા ગ્રાહકો ચેતજો. જામનગરમાં એમ આઇ નોટ ૬ પ્રો ફોનમા બ્લાસ્ટ થયો છે. શહેરના ટાઉન હોલ…
AMC દક્ષિણ ઝોન ખોખરા મણીનગર ક્રોસિંગ થી કાશી વિશ્વનાથ મહાદેવ જવાના માર્ગે જાહેર રોડ પર ભુવો પડ્યો.
AMC દક્ષિણ ઝોન ખોખરા મણીનગર ક્રોસિંગ થી કાશી વિશ્વનાથ મહાદેવ જવાના માર્ગે જાહેર રોડ પર ભુવો પડ્યો.
