શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.
Related Posts
રાજપીપળા નજીક નાનાલીમટવાળા પુલ પર ટ્રક અને ઈકો વાન સાથે ગમખ્વાર અકસ્માતમાં બેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત,એક ગંભીર. ઇકો કારમાં સવાર ત્રણ જણા ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા હતા,ત્યારે નાનાલીમટવાળા કરજણ પુલ પાસે ઘટેલી દુર્ઘટનાથી કરૂણાંતિકા સર્જાઈ.
રાજપીપળા નજીક નાનાલીમટવાળા પુલ પર ટ્રક અને ઈકો વાન સાથે ગમખ્વાર અકસ્માતમાં બેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત,એક ગંભીર. ઇકો કારમાં…
*સુરત રઘુવીર માર્કેટમાંથી ચોરી છુપીથી વેપારીઓ માલ કાઢતાં પોલીસ થઈ દોડતી*
સુરતના રઘુવીર માર્કેટમાંથી ચોરી છુપી વેપારીઓ દ્વારા માલ કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. માર્કેટ સીલ હોવા છતાં…
આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી.
નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત? આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી. નર્મદામા…
