શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.
Related Posts
*📌ભરૂચ: ભરૂચ અંક્લેશ્વર જૂના હાઇવે પર બે કાર વચ્ચે અક્સ્માત*
*📌ભરૂચ: ભરૂચ અંક્લેશ્વર જૂના હાઇવે પર બે કાર વચ્ચે અક્સ્માત* વરસાદી સિઝનમાં માર્ગ ચીકણો બનતા બે કાર ભટકાઇ …
*2 વર્ષથી બેઠક ન બોલાવાતા ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતના અધ્યાપકે રાજીનામું આપ્યું*
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં વધુ એક પ્રોફેસરે રાજીનામું આપી દેતા વિવાદ વકર્યો ચેરમેનને મિટિંગ મુદ્દે વારંવાર રજૂઆત છતાં પરિણામ…
CBSE ધોરણ 10- 12 ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી થશે શરૂ કોરોના પછી પ્રથમ વખત…
