શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.
Related Posts
👆દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદના પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ સાબિત થવાની સંભાવના.
ભાણવડ (સુમિત દતાણી): દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદ પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ લઈ ને આવ્યો છે સતત…
રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર
રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનરગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાનાચાલુ માસના અંતે થવાના હતા નિવૃતનિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટગુજકાત…
નિઃશુલ્ક ટેલિફોનિક મેડિકલ સલાહ : ડૉક્ટરોનું લિસ્ટ.
નિઃશુલ્ક ટેલિફોનિક મેડિકલ સલાહ : ડૉક્ટરોનું લિસ્ટ.
