સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં આતંકીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. આ જાણકારી લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને આપી હતી.
Related Posts
*ભરૂચ: નબીપુર નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો* 2 લોકોનાં સ્થળ ઉપર મોત બે 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ…
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પ્રદેશ પોલીસની ટીમે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ રેડ કરી હતી
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું…
*એક બાજૂ શપથગ્રહણ અને બીજી બાજૂ બોંબ ધડાકા*
અનુસાર અશરફ ગનીના શપથગ્રહણમાં અમેરિકાના વિશેષ રાજદૂત, અમેરિકી નાટો સેના કમાંડર જનરલ સહિત આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓ પણ હાજર હતા. અહીં અશરફ…
