સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં આતંકીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. આ જાણકારી લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને આપી હતી.
Related Posts
*દિલ્હીમાં થયેલી હિંસા બાદ પાંચ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે*
દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ…
*વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક*
*વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક* જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક…
અમદાવાદ ખાતે બાળકના પોષણને લઈ બેબીચક્ર દ્વારા બાળકો-માતાઓ માટે ડોકટર્સ ઇવેન્ટનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: અમદાવાદમાં બેબીચક્ર દ્વારા ‘ડોક્ટર્સ ઈવેન્ટ’નું…
