સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં આતંકીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. આ જાણકારી લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને આપી હતી.
Related Posts
દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં 3 વર્ષથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પડતી એલસીબી અમિત પટેલ સાથે રાકેશ શર્મા-અંબાજી જીએનએ…
8 ફેબ્રઆરીથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે
8 ફેબ્રઆરીથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ થશે…
