સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં આતંકીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. આ જાણકારી લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને આપી હતી.
Related Posts
અમદાવાદ માં આજે રમાનાર RCB અને KKR વચ્ચેની મેચ મોકૂફ
#અમદાવાદ માં આજે રમાનાર #RCB અને #KKR વચ્ચેની મેચ મોકૂફKKRના 2 ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હોવાથી લેવામાં આવ્યો નિર્ણય
નર્મદામા ગણેશ પ્રતિમાનું જાહેર પંડાલમાં સ્થાપન સામે ગુનો નોંધાશે: નર્મદા એસપી
નર્મદામા ગણેશ પ્રતિમાનું જાહેર પંડાલમાં સ્થાપન સામે ગુનો નોંધાશે: નર્મદા એસપી મોહરમના જુલુસ પર પણ સરકારે પ્રતિબંધ લાદયો. રાજપીપળાના બજારમાં…
*ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા*
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભાવનગરમાં ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે વિશ્વની સૌથી ઊંચી અને લાંબી પર્વતમાળા હિમાલય દર્શનની…
