વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે પાળ્યું છે.
Related Posts
મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન
બ્રેકીંગ ન્યુઝ મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન 93 વર્ષની વયે ભારતી બાપુ બ્રહ્મલીન સરખેજ આશ્રમ ખાતે દર્શનાર્થે રખાશે પાર્થિવદેહ સવારે 9.30…
*ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરાયા*
*ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરાયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા…
🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૦/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* *આજે રાજયમાં કુલ ૨,૦૨,૫૨૯ વ્યક્તિઓ ને રસીકરણ કરાયું…* નવા કેસ:- ૧,૫૬૫ ડીસ્ચાર્જ:-૯૬૯ મૃત્યુ:- ૬ *
🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૦/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* *આજે…
