વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે પાળ્યું છે.
Related Posts
*ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન. બજાણીયા પરિવાર દ્વારા અંત:કરણપૂર્વક નાના આંતરડાનું કરાયું અંગદાન* જીએનએ અમદાવાદ: શરીરના સૌથી લાંબા અંગ…
રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે સમર્પણ દિવસ ઉજવાયો.
રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે સમર્પણ દિવસ ઉજવાયો. ભારતવર્ષને સદીઓ સુધી સ્વામીજીના…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું અંગદાન : અત્યાર સુધીમાં ૨૩૦ પીડિતને મળ્યું નવજીવન જીએનએ અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું…
