વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે પાળ્યું છે.
Related Posts
गांधीनगर आज सीएम भूपेंद्र पटेल आईटी पॉलिसी 2022-27 का करेंगे लॉन्चिंग।
गांधीनगर आज सीएम भूपेंद्र पटेल आईटी पॉलिसी 2022-27 का करेंगे लॉन्चिंग।
*📍રાજકોટ શહેરનાં અલગ-અલગ કુલ-૭ (સાત) અરજદારોની સાયબર ફ્રોડથી ગુમાવેલ કુલ રક્મ રૂ.૧૩૮૪૬૦/- પરત અપાવતી રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સાયબર ટીમ*
*📍રાજકોટ શહેરનાં અલગ-અલગ કુલ-૭ (સાત) અરજદારોની સાયબર ફ્રોડથી ગુમાવેલ કુલ રક્મ રૂ.૧૩૮૪૬૦/- પરત અપાવતી રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની…
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આપી માહિતી રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલ.
રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલ રાજ્યમાં લોક રક્ષક દળની ભરતીને લઇ મહત્વના અહેવાલશારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર…
