વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે પાળ્યું છે.
Related Posts
ગાંધીનગર ખાતે પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કરાયો પ્રારંભ.
જીએનએ ગાંધીનગર: ઈન્સ્ટિટ્યુટ ઓફ પેકેજીંગ મશીનરી મેન્યુફેક્ચરર્સ ઓફ ઈન્ડિયા, પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને મેસે મુઇચેન ઇન્ડિયા દ્વારા ગાંધીનગર…
बनासकांठा दांता राजवी परिवार के घर से 9.70 लाख की चोरी
बनासकांठा दांता राजवी परिवार के घर से 9.70 लाख की चोरी कर तस्कर हुए फरार।
ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડયુટી પર* *લેખિત : સંજય રાવલ*
હું સંજય રાવલ કોરોના ના પરિસ્થિતિની અંદર ચાલીસ દિવસ સુધી જે સમયે લોકોએ કઠીંન પરિસ્થિતિમાં વિતાવ્યો. તે દરમિયાન મારી પાસે…
