વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે પાળ્યું છે.
Related Posts
*આપત્તિ સમયે અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય બચાવ કામગીરીને એક સલામ* જીએનએ અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગત્ અઠવાડિયે ભારે વરસાદની પરિસ્થિતી સર્જાઇ…
એડવાન્સ ટેક્ષ અને અન્ય ટેક્ષને લઈને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે બસ સંચાલકો
#વલસાડ વલસાડ જિલ્લાના બસ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા એડવાન્સ ટેક્ષ અને અન્ય ટેક્ષને લઈને આર્થિક સંકડામણનો…
રાજપીપળા નજીક જેસલપોર ગામે જમીનના ભાગ માંગવા બાબતે મારામારી, લાકડી વડે હુમલો.
રાજપીપળા નજીક જેસલપોર ગામે જમીનના ભાગ માંગવા બાબતે મારામારી, લાકડી વડે હુમલો. સામસામે 8 ઈસમો સામે ફરિયાદ. રાજપીપળા,તા. 3 રાજપીપળા…
