તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ હતી. અને આ રેલી કાઢીને થોડા સમય માટે હાઈવે પર ચકકાજામ કરવામાં આવ્યો. જેથી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલી પૂર્વ સાંસદ, વ્યારાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી. જોકે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. અને તેમણે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપીને ખોટા આદિજાતીના પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી હતી.
Related Posts
*જામનગર ખંભાળિયા હાઇવે પર સિક્કા નજીક પેટ્રોલપંપ પાસે ટ્રક માં બ્લાસ્ટ…* એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળતા અફડાતફડી મચી જવા…
*📌 રાજકોટનાં EPFO ડેપ્યુટી કમિશનરની 12 લાખની લાંચ મામલે ધરપકડ*
*📌 રાજકોટનાં EPFO ડેપ્યુટી કમિશનરની 12 લાખની લાંચ મામલે ધરપકડ* સરકારી કોન્ટ્રાક્ટરને PFને લઈને માંગી હતી લાંચ, CBIએ ડેપ્યુટી…
અફઘાનિસ્તાનના બડઘિસ પ્રાંતમાં ગઈકાલે આવ્યો શક્તિશાળી ભૂકંપનો આંચકો 26 લોકોના થયા મોત
26 લોકોના થયા મોત અસંખ્ય લોકો ઘાયલ, અનેક મકાનોને નુકસાન અંતરિયાળ ગામોમાં રાહત અને બચાવ કાર્યો તેજ અફઘાનિસ્તાનના બડઘિસ પ્રાંતમાં ગઈકાલે આવ્યો શક્તિશાળી ભૂકંપનો આંચકો26 લોકોના થયા…
