તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ હતી. અને આ રેલી કાઢીને થોડા સમય માટે હાઈવે પર ચકકાજામ કરવામાં આવ્યો. જેથી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલી પૂર્વ સાંસદ, વ્યારાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી. જોકે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. અને તેમણે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપીને ખોટા આદિજાતીના પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી હતી.
Related Posts
સાચી સ્વતંત્રતા કોને કહેવાય ? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ.
સામાન્ય રીતે પોતાની ઇચ્છા કે પસંદગી અનુસાર જીવવું એટલે સ્વતંત્રતા. અન્ય કોઈ વ્યક્તિનું આપણા પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોય…
*સુરતમાં પર્દાફાશ આયુર્વેદિક ઔષધીના નામે ચાલતા નશીલા પદાર્થના વેપલાનો*
સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી…
*વ્હાઇટ હાઉસમાં ગણપતિનો થયો સાક્ષતાર*
*વ્હાઇટ હાઉસમાં ગણપતિનો થયો સાક્ષતાર* સતત 2 કલાકની મહેનત બાદ નીઘિ સતાણી અને ગોપી માલાણીએ નિકોલ અમદાવાદ ખાતે આવેલ વ્હાઇટ…
