તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ હતી. અને આ રેલી કાઢીને થોડા સમય માટે હાઈવે પર ચકકાજામ કરવામાં આવ્યો. જેથી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલી પૂર્વ સાંસદ, વ્યારાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી. જોકે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. અને તેમણે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપીને ખોટા આદિજાતીના પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી હતી.
Related Posts
*કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો; ખેડૂતો ખુશ, કાંદાના ભાવ ઘટશે*
મુંબઈ કાંદાની ખેતી કરનાર ખેડૂતોમાં એવા સમાચારને પગલે આનંદ છવાઈ ગયો છે કે સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો…
સોનભદ્રની સીમમાં 12 લાખ કરોડનું સોનું મળ્યું
સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે…
રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજયવ્યાપી અભિયાનનો પ્રારંભ
રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજયવ્યાપી અભિયાનનો પ્રારંભ કલેકટરાલયના વિડીયો કોન્ફરન્સ…
