તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ હતી. અને આ રેલી કાઢીને થોડા સમય માટે હાઈવે પર ચકકાજામ કરવામાં આવ્યો. જેથી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલી પૂર્વ સાંસદ, વ્યારાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી. જોકે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. અને તેમણે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપીને ખોટા આદિજાતીના પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી હતી.
Related Posts
સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી.
કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મુખ્યમંત્રીશ્રીએ કરી પ્રાર્થના ગીર-સોમનાથ તા. -૧૧, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને…
આરોગ્ય તંત્રના છુપાવતા આંકડા અને અસુવિધાઓ સામે
પ્રજામાં રોષ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા. એપ્રિલ માં મોતનો આંકડો વધીને…
*📍એરલાઇન્સ કંપનીઓના સર્વર ઠપ થઈ ગયા, એરપોર્ટ પર સર્વરની ખામીને કારણે મુસાફરો પરેશાન,*
*📍એરલાઇન્સ કંપનીઓના સર્વર ઠપ થઈ ગયા, એરપોર્ટ પર સર્વરની ખામીને કારણે મુસાફરો પરેશાન,* વિશ્વભરનાં એરપોર્ટ પર ચેક-ઇનમાં સમસ્યા નેટવર્કની…
