તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ હતી. અને આ રેલી કાઢીને થોડા સમય માટે હાઈવે પર ચકકાજામ કરવામાં આવ્યો. જેથી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલી પૂર્વ સાંસદ, વ્યારાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી. જોકે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. અને તેમણે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપીને ખોટા આદિજાતીના પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી હતી.
Related Posts
કેવડિયા SOUADTGA ખાતેથી પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું થયુ લોકાર્પણ-
તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ. પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનુંપ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું…
*📌બોટાદ એલસીબી પોલીસે કરણસિંહ નિર્ભયસિંહ બાવરીને ઝડપી લઈને ૬ મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો*
*📌બોટાદ એલસીબી પોલીસે કરણસિંહ નિર્ભયસિંહ બાવરીને ઝડપી લઈને ૬ મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો* પોલીસે કરણસિંહ નિર્ભયસિંહ બાવરીને શંકાસ્પદ…
સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ
*📌સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ* તબિયત બગડતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા 5 દિવસ થી ભરૂચ સાંસદ મનસુખ…
