*24 કલાકમાં 9 કેસ છતાં મોદીએ ધરપત રાખવાની આપી સલાહ, ભારતમાં કોરોના વાયરસના 12 કેસ*

કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે…

*કોરોના વાયરસના ડર વચ્ચે મોદીએ પ્રથમવાર આપી આ પ્રતિક્રિયા*

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી…

*કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો*

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ…

*જલગાંવમાં વૉટ્સઍપ પર પેપર લીક થયું*

મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવાતી એસએસસીની પરીક્ષા શરૂ થઇ હતી.રાજ્યભરના ૧૭.૬૮ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા આપી હતી.પરીક્ષાના પહેલા…

*ગુજરાત હાઇ કોર્ટમાં નવનિયુક્ત ચાર જજની શપથવિધિ*

અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગુજરાત હાઈ કોર્ટેના જજ તરીકે નવનિયુક્ત ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, ડૉ. અશોકકુમાર…

*મુસ્લિમ અનામતનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ નથી: મુખ્ય પ્રધાનની સ્પષ્ટતાકૉંગ્રેસ-એનસીપીની ફજેતી*

મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું…