મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.
Related Posts
57 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ભારત ના વિજય કુમાર દહિયા એ કઝાકિસ્તાન ના પહેલવાન ને સેમી ફાઇનલ માં હરાવી ભારત માટે વધુ 1 મેડલ પાક્કો કર્યો
57 kg ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ભારત ના વિજય કુમાર દહિયા એ કઝાકિસ્તાન ના પહેલવાન ને સેમી ફાઇનલ માં હરાવી…
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા દેવભૂમિ ઉત્તરાખંડમાં થયેલ હોનારતમાં ચામોલીમાં મોટું નુકસાન થયું હતું. પાણીના…
લોર્ડ્ઝ ના મ્યુઝિયમ માં મસાલો ભરી ને એક ચકલી ને એજ દડા પર રાખેલી છે.
લોર્ડ્ઝ ના મ્યુઝિયમ માં મસાલો ભરી ને એક ચકલી ને એજ દડા પર રાખેલી છે…ભારત ના ક્રિકેટર ડો. જહાંગીર ખાન…
