મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.
Related Posts
*📌અમદાવાદ: RTI કાર્યકરે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગનાં ફૂટેજ માગ્યા હતાં* ફૂટેજ નહીં આપનારા ત્રણ અધિકારીને માહિતી આયોગે 15 હજાર…
ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ” રોડ સેફ્ટી ઓથોરીટીની વેબસાઇટ” નું લોન્ચીંગ તથા ”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટનનું”…
પ્રાર્થના માટે ભેગી થતી ગાયો.એક અદ્ભૂત ગૌશાળા.
https://youtu.be/OiRlrjIolJs
