મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.
Related Posts
કોંગ્રેસ ના 70 જેટલા આગેવાનો “આપ” માં જોડાયા.
કોંગ્રેસ ના 70 જેટલા આગેવાનો “આપ” માં જોડાયા.
શેરબજાર સેન્સેક્સમાં મોટો કડાકો… સેન્સેક્સ માં 1700 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યો.
સવારે શેરબજાર સેન્સેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો સેન્સેક્સમાં 1700 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યો હતો નિષ્ણાતોના મતે ઓમિક્રોનના…
*📍ભરૂચ પોલીસની મોટી સફળતા: અંક્લેશ્વર નાં પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો*
*📍ભરૂચ પોલીસની મોટી સફળતા: અંક્લેશ્વર નાં પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો* ➡️ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે એક…
