મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.
Related Posts
*ચારસો કિલોમીટરથી વધારે દરિયાઈ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો મત્સ્યસંપદાથી છે ભરપૂર*
*૧૦ જુલાઈ- રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ* ૦૦૦૦ *ચારસો કિલોમીટરથી વધારે દરિયાઈ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો મત્સ્યસંપદાથી છે ભરપૂર* ૦૦૦૦…
જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને વિશ્વ મહિલા દિવસની કરાઈ ઉજવણી.
* જામનગર: સમગ્ર વિશ્વમાં ૦૮ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગર ટાઉનહોલ ખાતે સાંસદ શ્રી…
જામનગર નજીક કાલાવડ હાઇવે પર ઠેબા પાસે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા. મૃતકમાં પતિ-પત્નિ અને બાળકનો સમાવેશ. જામનગર નજીક વિજરખી અને…
