મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.
Related Posts
રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ આજ નો કાર્યક્રમ
રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ આજ નો કાર્યક્રમ . રોડશો ,બાઈક રેલીઅને જાહેર સભાનું આયોજન ઠેર…
બ્રેકીંગ ન્યૂઝ…..2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો 49 આરોપી ને આજીવન કેદ ની સજા કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા 26
બ્રેકીંગ ન્યૂઝ2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો 49 આરોપી ને આજીવન કેદ ની સજાકુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા 26 જુલાઇ 2008ના…
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા ”કોવિડ રાહત સામગ્રી”માં છૂટછાટો આપવા ગઠિત ”ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ”માં થઇ પસંદગી*
*ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા ”કોવિડ રાહત સામગ્રી”માં છૂટછાટો આપવા ગઠિત ”ગ્રુપ ઓફ…
