મુંબઈ: મુસ્લિમોને અનામત આપવાનો કોઈ પ્રસ્તાવ જ સરકાર સામે નથી, તેમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. તેમની આ સ્પષ્ટતાથી કૉંગ્રેસ-એનસીપીની ફજેતી થઈ હતી. અગાઉ એનસીપીના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે વિધાન પરિષદમાં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આવનારા નવા શૈક્ષણિક વર્ષ પહેલા કાયદો આવી જશે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે કૉંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે કટિબદ્ધ છે, તેમ કહી મોઢું છુપાવવાની કોશિશ કરી હતી.
Related Posts
ઇસ્કોન ગ્રુપ અને શ્રી જલારામ સદાવ્રત દ્રારા કોરોના દર્દીઓને નિઃશુલ્ક સાત્વિક ભોજન
ઇસ્કોન ગ્રુપ અને શ્રી જલારામ સદાવ્રત દ્રારા કોરોના દર્દીઓને નિઃશુલ્ક સાત્વિક ભોજન ઇસ્કોન ગ્રુપના શ્રી પ્રવિણ કોટક દ્રારા 2020થી કોરોનાના…
*ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
*ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે 27 સપ્ટેમ્બર 2023ના રોજ…
જૈન ધર્મની વિશ્વને અમૂલ્ય ભેટ ક્ષમાપના (મિચ્છામી દુક્કડમ) શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.
ક્ષમાપના એ પોતાની ઇન્દ્રિયો પરનું વ્યક્તિનું સખત નિયંત્રણ કે સંયમનું દર્શન કરાવે છે. સામાન્ય માણસ માટે સરળતાથી કોઈને માફ કરવું…
