કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ જ ખરાબ અસર પડી છે. જે હેઠળ ભારતમાં પણ ઘણા ઉપકરણોને મોંઘા કરવામાં કોરોનાનો હાથ છે, પરંતુ કોરોનાના કારણે માગમાં ઘટાડો થવાના કારણે એવો ઘણો સામાન છે જે સસ્તો થયો છે.કોરોના વાયરસના કહરથી વધારે પ્રમાણામાં સામાન મોંઘો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ કોરોનાના કારણે ઘણા દેશમાં સપ્લાઈ કરવામાં આવતી વસ્તુઓની એક્સપોર્ટ પણ રોકાઈ ગઈ છે. તેથી ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાઈ વધવાથી તેની કિંમતોમાં ખામી જોવા મળી રહી છે.કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો ક્રૂડ ઓઈલની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે ટૂરિજમ કોરોનાના કારણે 30 ટકા સુધી સસ્તુ
Related Posts
ગાંધીનગર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાન ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસોનું વનમંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા કરાયું લોકાર્પણ
ગાંધીનગર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાન ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસોનું વનમંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા કરાયું…
નર્મદા જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી…
આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી.
અમદાવાદ: ભારત સરકારના આયકર વિભાગ, અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત સાયકલ રેલીને અમદાવાદના આયકર ભવન, વેજલપુરથી પ્રસ્થાન કરાવતા…
