કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ જ ખરાબ અસર પડી છે. જે હેઠળ ભારતમાં પણ ઘણા ઉપકરણોને મોંઘા કરવામાં કોરોનાનો હાથ છે, પરંતુ કોરોનાના કારણે માગમાં ઘટાડો થવાના કારણે એવો ઘણો સામાન છે જે સસ્તો થયો છે.કોરોના વાયરસના કહરથી વધારે પ્રમાણામાં સામાન મોંઘો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ કોરોનાના કારણે ઘણા દેશમાં સપ્લાઈ કરવામાં આવતી વસ્તુઓની એક્સપોર્ટ પણ રોકાઈ ગઈ છે. તેથી ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાઈ વધવાથી તેની કિંમતોમાં ખામી જોવા મળી રહી છે.કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો ક્રૂડ ઓઈલની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે ટૂરિજમ કોરોનાના કારણે 30 ટકા સુધી સસ્તુ
Related Posts
*ધો.10માં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની બે છાત્રાઓએ A1 તથા અન્ય બે એ A2 ગ્રેડ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું* જામનગર:…
નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા
સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 મા નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલવનવિભાગ…
શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે
7મી ઓગસ્ટ ના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમમા જોડાશે રાજપીપલા, તા 23ગુજરાતના માધ્યમિક અને…
