કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ જ ખરાબ અસર પડી છે. જે હેઠળ ભારતમાં પણ ઘણા ઉપકરણોને મોંઘા કરવામાં કોરોનાનો હાથ છે, પરંતુ કોરોનાના કારણે માગમાં ઘટાડો થવાના કારણે એવો ઘણો સામાન છે જે સસ્તો થયો છે.કોરોના વાયરસના કહરથી વધારે પ્રમાણામાં સામાન મોંઘો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ કોરોનાના કારણે ઘણા દેશમાં સપ્લાઈ કરવામાં આવતી વસ્તુઓની એક્સપોર્ટ પણ રોકાઈ ગઈ છે. તેથી ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાઈ વધવાથી તેની કિંમતોમાં ખામી જોવા મળી રહી છે.કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો ક્રૂડ ઓઈલની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે ટૂરિજમ કોરોનાના કારણે 30 ટકા સુધી સસ્તુ
Related Posts
*વિહિપ જામનગર ગ્રામ્ય વિભાગ જિલ્લા દ્વારા કાલાવડ ખાતે વ્યાપક બેઠક યોજાઇ*
*વિહિપ જામનગર ગ્રામ્ય વિભાગ જિલ્લા દ્વારા કાલાવડ ખાતે વ્યાપક બેઠક યોજાઇ* *જીએનએ જામનગર* કાલાવડ પ્રખંડમાં ગણેશ મંદિર ખાતે જામનગર ગ્રામ્ય…
*ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ*
*ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર…
કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ
નર્મદા બ્રેકીંગ આજથી 20તારીખથી ચાર દિવસ માટે રાજપીલા પુનઃ સજ્જડ બન્ધ રહ્યું કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો…
