કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ જ ખરાબ અસર પડી છે. જે હેઠળ ભારતમાં પણ ઘણા ઉપકરણોને મોંઘા કરવામાં કોરોનાનો હાથ છે, પરંતુ કોરોનાના કારણે માગમાં ઘટાડો થવાના કારણે એવો ઘણો સામાન છે જે સસ્તો થયો છે.કોરોના વાયરસના કહરથી વધારે પ્રમાણામાં સામાન મોંઘો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ કોરોનાના કારણે ઘણા દેશમાં સપ્લાઈ કરવામાં આવતી વસ્તુઓની એક્સપોર્ટ પણ રોકાઈ ગઈ છે. તેથી ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાઈ વધવાથી તેની કિંમતોમાં ખામી જોવા મળી રહી છે.કોરોના વાયરસની સવળી અસર, આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો ક્રૂડ ઓઈલની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે ટૂરિજમ કોરોનાના કારણે 30 ટકા સુધી સસ્તુ
Related Posts
વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ.
બ્રેકિંગ ન્યૂઝ… રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ ઉંઝાના ઉનાવા સેન્ટરથી પેપર થયુ વાયરલ પાણી…
અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા.
અમદાવાદ અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા MT અને મહિલા ક્રાઇમમાં બજાવતા હતા…
ગુજરાત NCC નિદેશાલયના ઉપક્રમે 26 જુલાઇ 2021ના રોજ ‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ ખાતે ગુજરાત NCC નિદેશાલય દ્વારા યોજવામાં આવેલ‘કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત’નું ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી. અમદાવાદ: કારગિલ વિજય દિવસની 22મી…
