કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે આવતા લોકો ભયભીત થઇ ગયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 12 કેસ સામે આવ્યા છે, આ તમામ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે અને તેમને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ દિલ્હી, નોઇડા, આગ્રામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ભારતમાં 24 કલાકમાં 9 કેસ સામે આવ્યા છે.
Related Posts
આજથી ફરી કિલકારીઓ ગુંજશે આંગણવાડી અને પ્રિ-સ્કૂલ થશે શરૂ કોરોના SOPનું પાલન અને વાલીની સંમતિ ફરજિયાત
આજથી ફરી કિલકારીઓ ગુંજશે આંગણવાડી અને પ્રિ-સ્કૂલ થશે શરૂ કોરોના SOPનું પાલન અને વાલીની સંમતિ ફરજિયાત 🔸આજથી પ્રિ-સ્કૂલ-બાળમંદિરના વર્ગ શરૂ…
સેન્ટ્રલ આઈ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપી સૂચના દેશના મંત્રી અને પોલીસો પર હુમલાની આશંકા
અમદાવાદ સેન્ટ્રલ આઈ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપી સૂચના દેશના મંત્રી અને પોલીસો પર હુમલાની આશંકા તો ગૃહ પ્રધાન…
કોરોનામા મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ
કોરોનામા મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોની મદદે આવ્યા ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમા કોરોનામા ઘરના મોભીને ગુમાવનાર વ્યક્તિનુ…
