કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે આવતા લોકો ભયભીત થઇ ગયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 12 કેસ સામે આવ્યા છે, આ તમામ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે અને તેમને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ દિલ્હી, નોઇડા, આગ્રામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ભારતમાં 24 કલાકમાં 9 કેસ સામે આવ્યા છે.
Related Posts
સોનગઢમાં બુટલેગરનો પોલીસકર્મી પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી મારી નાખવા પ્રયાસ
સોનગઢ તાલુકાના મૈયાલી ગામે બેફામ બનેલી દારૂના બુટલેગરે દારૂની તપાસ કરવા ગયેલા ત્રણ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ પૈકીના…
*કોરોનાનો કહેર વૈષ્ણોદેવી મંદીરને પણ નડ્યો*
કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા…
વસ્ત્રાલમાં સગીરા સાથે યુવકે કર્યા શારીરિક અડપલાં. 14 વર્ષની સગીરા સાથે 22 વર્ષીય યુવકે કર્યા અડપલાં
યુવતી ધાબે ગઈ ત્યારે પાછળથી જઈને યુવકે કર્યા અડપલાં. રામોલ પોલીસે પિન્ટુ દંતાણી નામના યુવકની કરી ધરપકડ. ચા ની કીટલી…
