કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે આવતા લોકો ભયભીત થઇ ગયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 12 કેસ સામે આવ્યા છે, આ તમામ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે અને તેમને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ દિલ્હી, નોઇડા, આગ્રામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ભારતમાં 24 કલાકમાં 9 કેસ સામે આવ્યા છે.
Related Posts
નર્મદા જિલ્લામાં વેક્સિન ખૂટી પડી
નર્મદા જિલ્લામાં વેક્સિન ખૂટી પડી નર્મદા જિલ્લામાં છેલ્લા બેચાર દિવસથી વેક્સિન ખૂટી પડી છે. 18 વર્ષથી ઉપરના યુવાનોને વેક્સીન આપવાનું…
*”જૂનાગઢ ખાતે પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ મંત્રી* જીએનએ જૂનાગઢ: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના “દ્રિતીય પદવીદાન…
આજે અમદાવાદમાં અમેરિકા નિવાસી લેખિકા સુચિ વ્યાસનાં પુસ્તકનો લોકાર્પણ સમારંભ યોજાશે જીએનએ અમદાવાદ: આજે તા. ૫ ના રોજ રવિવારે…
