કોરોના વાયરસ હવે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ભારતમાં પણ તેના એક પછી એક નવા કેસ સામે આવતા લોકો ભયભીત થઇ ગયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 12 કેસ સામે આવ્યા છે, આ તમામ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે અને તેમને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ દિલ્હી, નોઇડા, આગ્રામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ભારતમાં 24 કલાકમાં 9 કેસ સામે આવ્યા છે.
Related Posts
હવે મહિલાઓ બનશે પૂર્ણ સુરક્ષિત. ભારતના આઠ જિલ્લા પૈકી અમદાવાદમાં પણ નિર્ભયા પ્રોજેકટ શરૂ કરાશે. જીએનએ અમદાવાદ: ભારત સરકારના ગૃહ…
પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નો આરોપી પાસામાં ધકેલાયો.
પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નો આરોપી પાસામાં ધકેલાયો. એલ.સી.બી.પોલીસે આરોપીનેપાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો રાજપીપળા, તા 18 નર્મદા જિલ્લા…
રાજપીપલા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત યોજાયો કાર્યક્રમમાં 252 જેટલા લાભાર્થીઓને 765 જેટલાં જુદા જુદા સાધનોનું વિતરણ
એલિમ્કો-કાનપુર અને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા…
