ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.
Related Posts
ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ થઈ શકે શરૂ
બ્રેકિંગ ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ થઈ શકે શરૂ – સૂત્રો 18 જાન્યુઆરીએ CBSEની સ્કૂલો શરૂ થયા…
*🗯️BREAKING* *📌વડોદરા માં ભીષણ આગ* પ્રતાપ નગર જૈનિક સ્કૂલ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ K.G. ENGG. WORKS માં ભીષણ આગ…
*આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા ફુટબૉલ સુપર લીગ 2025 નું સફળ આયોજન*
*આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા ફુટબૉલ સુપર લીગ 2025 નું સફળ આયોજન* અમદાવાદ, સંજીવ રાજપૂત: આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ…
