ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.
Related Posts
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું*
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું* અમદાવાદ સંજીવ રાજપૂત: કરાટે ડો ફેડરેશન- ગુજરાત…
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો*
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના…
*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરીયાદી*:- એક જાગૃત નાગરીક
*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરીયાદી*:- એક જાગૃત નાગરીક *આરોપી*:- શ્રી રમેશભાઇ હરીભાઇ મજેઠીયા, હેડ કલાર્ક,વર્ગ-૩, નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ.…
