ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 735 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,423 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં સુરત 241,અમદાવાદ 183,વડોદરા 65,ભાવનગર 35,બનાસકાંઠા 24,ભરૂચ 18,રાજકોટ 21,ગાંધીનગર 17, જૂનાગઢ 15,વલસાડ 13,મહેસાણા 12,કચ્છ 11,ખેડા 9,પંચમહાલ-સાબરકાંઠા-નવસારી 8,અમરેલી-રાજકોટ-જામનગર 7,સુરેન્દ્રનગર-દાહોદ…
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય હથિયાર સપ્લાય કરતો આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય હથિયાર સપ્લાય કરતો આરોપી ઝડપાયો ATS અને રાજ્યના અલગ-અલગ જિલ્લામાં હથિયાર તેમજ રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં…
અંબાજી ખાતે મહામેળો યોજાયો નહિ પણ ભક્તો બન્યા ડિજિટલ.
ત્રણ દિવસ મા 18.5 લાખ કરતા વધુ ભક્તો એ માં અંબા ના દર્શન ઓનલાઇન પ્લેટફોર્મ થી કર્યા 27 તારીખ થી…
