ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.
Related Posts
*મોદીએ કરેલી મદદ ઓફરનો ચીને આપ્યો જવાબ*
ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેની અસર દુનિયાના અનેક દેશોમાં પણ થઈ રહી છે. ચીનની મદદ માટે ભારતના વડાપ્રધાન…
કુંવરપુરા ગામે ગૌરીવતની બહેનોને સૂકામેવાનું વિતરણ
કુંવરપુરા ગામે ગૌરીવતની બહેનોને સૂકામેવાનું વિતરણ રાજપીપલા, તા 25 નાંદોદ તાલુકાના કુંવરપુરા ગ્રામ પંચાયતમાં પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત કરતી બાળાઓ…
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર મેગા હેલ્થ કેમ્પના સુચારૂ આયોજન અંગે રાજ્યસભાના સાંસદ અને લોકસભા સાંસદની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર મેગા હેલ્થ કેમ્પના સુચારૂ આયોજન અંગે રાજ્યસભાના સાંસદ અને લોકસભા સાંસદની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ* દેવભૂમિ દ્વારકા,…
