ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.
Related Posts
*📌ભરૂચ: અંક્લેશ્વર તાલુકાનાં આલુંજ ગામની પાછળથી ગૌ વંશનું કતલખાનું ઝડપાયું* પાનોલી પોલીસે સ્થળ પરથી ૨૬૦ કિલો ગૌ માંસ અને…
*વિજપુરના કુકરવાડા એપીએમસી ખાતેથી મીડિયા થકી ગેરકાયદેસર સસ્તા અનાજના કારોબરનો થયો પર્દાફાશ*
*વિજપુરના કુકરવાડા એપીએમસી ખાતેથી મીડિયા થકી ગેરકાયદેસર સસ્તા અનાજના કારોબરનો થયો પર્દાફાશ* વિજાપુર, સંજીવ રાજપૂત: વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે મીડિયા…
૫૬મા પદવીદાન સમારોહમાં સૌથી વધારે 8 સુવર્ણ ચંદ્રક મેળવતી જામનગરની એમ.પી.શાહ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઇ.
**જીએનએ જામનગર: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં…
