ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસની તૈયારીઓને લઇને સમીક્ષા કરી છે.મંત્રાલય અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે તેમજ તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. લોકોએ ડરવાની કોઇ જરૂર નથી તેમ પીએમ મોદીએ કહ્યું.
Related Posts
ડેડીયાપાડા તાલુકાના
મગવલાવાડી ગામે બસ સ્ટેન્ડ ની સામે આવેલા ખેતરની બાજુમાં ખાડી કોતરમાં ઝાડી-ઝાંખરામાંજુગાર ની રેડ કરતા દોડધામ
ડેડીયાપાડા તાલુકાના મગવલાવાડી ગામે બસ સ્ટેન્ડ ની સામે આવેલા ખેતરની બાજુમાં ખાડી કોતરમાં ઝાડી-ઝાંખરામાંજુગાર ની રેડ કરતા દોડધામ 8 ઈસમો…
સરકારની જાહેરાત છતાં અમૂલ પાર્લરમાં નથી મળી રહ્યા 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક
સરકારની જાહેરાત છતાં અમૂલ પાર્લરમાં નથી મળી રહ્યા 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક
*પંજાબઃ પત્રકારની આત્મહત્યાનો મામલો* પૂર્વ ધારાસભ્ય હરદયાલની મુશ્કેલીઓ વધી હરદયાલ અને તેના પુત્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે…
