13મી માર્ચે રાજપીપળા નગરપાલિકાની ખાસ સામાન્ય સાધારણ સભા માં નવા વર્ષનું બજેટ રજૂ થશે.

છ માસિક અને નવ માસિક હિસાબો તથા એજન્ડા ઉપર પણ ચર્ચા હાથ ધરાશે. 13મી માર્ચે રાજપીપળા નગરપાલિકાની ખાસ સામાન્ય સાધારણ…

વિશ્વ મહિલા દિને રાજપીપલા મા નર્મદા પોલીસ દ્વારાબ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ તેમજ ચેક અપ કેમ્પનું આયોજન

કેમ્પમાં 300 થી વધુ મહિલાઓએ ભાગ લીધો આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે નર્મદા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સા.…

શું તમને ખબર છે હોળી ના રંગોથી હીલિંગ નું કામ કરી શરીર માથી માંદગી ,હતાશ,નિરાશા, નકારાત્મક ઉજાઁ કાઢવાની પ્રાચિન પદ્ધતી છે ? સ્વપ્નીલ આચાર્ય

હોળી તહેવાર સાથે તમારા શરીર માથી માંદગી , હતાશ, નિરાશા, નકારાત્મક ઉજાઁ કાઢવાનો પ્રાચિન પદ્ધતી . જેમા બે તબ્બકા છે…

આમલેથા યુવા સંગઠન દ્વારા આમલેથા પ્રીમિયર લીગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.

દોઢ મહિના સુધી ટુર્નામેન્ટ ચાલી, 8 ટીમોએ ભાગ લીધો. ફાઈનલ મેચમાં મહાદેવ ઇલેવન ટીમ વિજેતા બની. નાંદોદ તાલુકાના આમલેથા યુવા…

નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા. .

શિક્ષણનું પ્રમાણ વધતા દર વર્ષે નાંદોદ તાલુકાના આમદલા, કલીમકવાણા ગામે આદિવાસીઓ અંગારા પર ચાલવાની જૂની પરંપરા હવે બંધ થવા માંડી…

એકતાનો સંદેશો અને સરદાર સાહેબના વિચારો દેશ અને દુનિયા સુધી પહોંચે તે માટે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા બનાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવતા ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ સ્ટેચ્યુ…

હોળીના તહેવારમાં સ્ટેચ્યુ ચાલુ રાખવાનો નિર્ણય કેટલો યોગ્ય ?

સોમવારે સ્ટેચ્યુ ચાલુ રાખવાના નિર્ણયથી પ્રવાસીઓની સંખ્યા વધશે, તેમના માટે સાવચેતી રાખવી જરૂરી. દેશમાં ફેલાતો કોરાના વાયરસથી ચિંતિત થઈ હોળીના…

રાજપીપળા સહિત નર્મદા માં સોમવારે ભારે આનંદ અને ઉલ્લાસ ભેર હોળી ધૂળેટી પર્વ ઉજવાશે.

માદરે વતનથી પાછા ફર્યા રાજપીપળામાં પૂર્વ સંધ્યાએ આદિવાસીઓએ હોળીની ધૂમ ખરીદી કરી. નર્મદાના આદિવાસી હોળી પ્રગટાવી ઢોલ, નગારા, શણગાર વાજિંત્રો…

દેડિયાપાડા તાલુકાના કાકરપાડા ગામે સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ નો કેસ નહીં લડવાનો નર્મદા બાર એસોસિયેશન નો નિર્ણય.

નર્મદાના વકીલો બળાત્કારી આરોપીનો કેસ નહીં લડે. દેશભરના નિર્ભયાકાંડ સહિત બળાત્કારની ઘટનામાં એક તરફ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ થઇ…

રાજપીપળામાં સમગ્ર નગરમાં તમામ હોડી સળગ્યા પછી રાત્રે બાર વાગ્યે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસી ની સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓ એકતા દિન બનાવશે.

સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરતા આદિવાસીઓ મન મુકીને નાચગાન કરશે. આખી રાત…