બ્રેકિંગ ન્યૂઝ:- વડોદરાની પારૂલ યુનિવર્સિટીના જયેશ પટેલનુ અમદાવાદની હોસ્પિટલમાં નિધન.

જયેશ પટેલ ધણા સમયથી બિમારીઓથી પીડાતા હતા. હોસ્પિટલમાં ડાયાલીસીસ ના સમયે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. મૃતદેહને અંતિમવિધિ માટે વડોદરા…

વિવેકાનંદનગર હાથીજણ ની પાણી ની ટાંકી ગુજરાત હાઉસીંગ બોડૅ દ્વારા દૂર કરવામા આવી છે.

વિવેકાનંદનગર હાથીજણ ની પાણી ની ટાંકી ગુજરાત હાઉસીંગ બોડૅ દ્વારા દૂર કરવામા આવી છે.

⭕ *ગુજરાતમાં નવા 1067 પોઝિટિવ કેસ નોંધાયા,13 લોકોનાં મોત ,1021 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1067 પોઝિટિવ કેસ નોંધાયા,13 લોકોનાં મોત ,1021 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 229,અમદાવાદ 165,વડોદરા 120,રાજકોટ 98,જામનગર…

કોરોનાનાને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી મોકૂફ રાખવા જાહેર હિતની અરજી પર હાઇકોર્ટે આજે સુનાવણી 31 August પર રાખી.

કોરોનાના ને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી કોરોના મહામારી ને ધ્યાને લઇ મોકૂફ રાખવા માટે ની જાહેર હિત…

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 24/08/2020- 🌹* *સોમવાર*

*મોરબી ધોરાજી સહિત ગુજરાતમાં ઘર-ઘરમાં ગણેશોત્વસની ઉજવણી* દેશની બે દીકરીઓ, એક દીકરીપ્રાચી ગણેશજીની પ્રતિમાના કાનમાં અને બીજી દીકરી ભાગ્યશ્રી હાથ…

બિહારનું કૌભાંડ: ૬૫ વર્ષીય મહિલાએ ૮ બાળકીઓને જન્મ આપ્યો*

*નવી દિલ્હી: બિહારનો સંબંધ ગોટાળાઓ કે કૌભાંડ સાથે જુનો છે. અહીં ફરી એક વખત સરકારી યોજનામાં કૌભાંડ થવાનો ખુલાસો થયો…

*ગૃહમંત્રીએ ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી*

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી…

*પ્રદિપસિંહ જાડેજાએ આપી ચિમકી*

વરસાદની આડમાં સાબરમતી નદીમાં છોડાય છે કેમીકલયુક્ત પાણી, આ સમગ્ર મામલે પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સાબરમતિ નદીમાં ગેરકાયદે…