પરીક્ષાઓ મોકુફ

કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર ,22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સીવીલ તથા…

એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.

।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર…

નિર્ભયાના દોષીને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી, સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી Sureshvadher

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ…

એક સલામ : ટોરેન્ટ અને જીઈબીના કર્મચારીઓને, કે જે આપને મદદ કરવા માટે હજી પણ સ્પર્શ કરે છે.

શાળાઓ બંધ કચેરીઓ બંધ મોલ્સ ખાલી છે ફ્લાઇટ્સ બંધ છે અર્થતંત્ર નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ…

કોરોના પોઝિટીવની સંખ્યા 2 લાખે પહોંચી ઈટલીમાં 2500નાં મોત

દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર…

5 દિવસની અંદર આ ત્રણ લક્ષણો દેખાય તો સમજવું કે કોરોના છે

અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી…

હું વિધવા બનીને નથી રહેવા માંગતી’, નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ કરી છુટાછેડાની અરજી. – સુરેશ વાઢેર.

નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ છુટાછેડા માટે અરજી કરી – હું વિધવા બનીને નથી રહેવા માગતી : અક્ષયની પત્ની – હિંદુ…

ગુજરાત સરકાર શ્રી અને ખાંડ નિયામક શ્રી ના તઘલખી નિણઁયો સામે દક્ષિણ ગુજરાત ના ખાંડ ઉધોઁગ માંથી લોકશાહી ખતમ થાય તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે મા ભૂતપૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલા ના પુત્ર વિક્રમસિંહ માંગરોલા દ્વારા પિટિશન દાખલ.

ગુજરાત ૧૭/ ૦૩ / ૨૦૨૦ – [ ] ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓ ના અધિનિયમ-1961-62ની કલમ 74સી મા ફેરફારો કરી…

કોરોના એપિડેમિક – આઘાત તેવો પ્રત્યાઘાત વિશ્ર્વના લોકો વાર્યા નહીં વળે પરંતુ હાર્યા વળશે કોરોનાથી ડરવાની નહીં પરંતુ સાવચેતીની જરૂર છે. – અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ

કોરોના વાઈરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 16 માર્ચ, 2020 ના રિપોર્ટ મુજબ 1,67,511 લોકોને અસર થઈ છે અને તેમાંથી 6606…

દેડીયાપાડા માર્કેટ યાર્ડ ( એ .પી .એમ .સી ) આવતીકાલથી તા ,૧૮ /૩/૨૦૨૦ થી ૩૧ /૦૩ ૨૦૨૦ માર્કેટ યાર્ડ બન્ધ રહેશે ,

દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા રાજપીપલા તા , 17 કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં…