“હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?”

Good Morning “હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?” તો પ્રભુ પણ મસ્તીના…

ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરાનો કલમ વેચીને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે ભલે ને…

સાચું સુખ છે ક્યાં? શિલ્પા શાહ – ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

આપણે સૌ આજીવન સુખની શોધમાં જ ભટકતા રહીએ છીએ, પરંતુ જીવનપર્યંત હાથ કશું જ આવતું નથી. જેથી સમજવું જોઈએ કે…

પત્નીને પપ્પું બનાવી તીતલી સાથે પતિ ઈટલી ફરવા ગયો, રિટર્નમાં કોરોના ગીફ્ટ લાવ્યો. – પંકજ આહીર.

એક પતિને પોતાની પત્ની સાથે ચીટિંગ કરી ખાનગી ટ્રિપ પર ફરવા જવાનું મોંઘુ પડ્યું છે. પતિ જ્યારે પાછો આવ્યો ત્યારે…

વિશ્વ ચકલી દિવસ : અમદાવાદનાં સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ અને ચકલીનો અતૂટ નાતો.

20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો…

નિર્ભયા કેસઃ જલ્લાદ પવનને એક ફાંસી માટે મળશે આટલા હજાર રુપિયા.સુરેશ વાઢેર.

દિલ્હીમાં નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. દોષિતોને ફાંસીના માચડે લટકાવનારા જલ્લાદ પવને પણ ફાંસી માટેનું…

*નિર્ભયા કેસઃ અક્ષયની પત્ની કોર્ટના પટાંગણમાં બેભાન થઈ ઢળી પડી. – સુરેશ વાઢેર.*

નિર્ભયાના ચારેય દોષિતોમાનાં એક એવા અક્ષયની પત્ની આ અગાઉ પટિયાલા હાઉસકોર્ટમાં પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ…

ફાંસી પહેલા નિર્ભયાના દોષીઓ પૈકી ત્રણની પરિવારજનો સાથે આખરી મુલાકાત.

નવી દિલ્હી, તા.19 માર્ચ 2020, ગુરૂવાર નિર્ભયાના દોષીઓનો ફાંસી આપવાની તિહાડ જેલમાં જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે આ ચાર ગુનેગારો…

કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન.

One India વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને…