20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી ચકલી નું બચ્ચું ઊડતું થયું, ત્યાં સુધી તેમને પાસેથી ખસતું નહોતું. તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે, અને રેગ્યુલર ચકલીના બાજરી અને ઝીણી કણકી મિક્સ કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. તેમજ ચણની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. તેમજ ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા વેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ઠંડી ના લાગે તેમજ ચોમાસાના પાણીથી ભીંજાઈ નહીં, તેમજ ઉનાળામાં તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી, અને દિવસ પસાર કરતા હોય છે. આમ અનેરો છે ચકલી અને કિન્નરીબેન નો પ્રેમ
Related Posts
ટાઇમ્સ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023માં કેઆઈઆઈટીની નોંધપાત્ર આગેકૂચ જીએનએ: KIIT ડીમ્ડ યુનિવર્સિટીએ ટાઇમ્સજીવન હાયર એજ્યુકેશન ‘વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ’ 2023માં…
આઝાદી અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટન નિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યુ..
સરકારી જિલ્લા પુસ્તકાલયવસ્ત્રાપુર, અમદાવાદ ખાતેઆઝાદી અમૃત મહોત્સવ પર્વનિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટનનિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી…
જેટલાં દૂર રહો છો એટલી જ તમારી અછત વર્તાય છે, શુ કરું,દિલ,દિમાગ બધું મારુ,તારી પાછળ જ ખર્ચાય છે. – હેલીક…
જેટલાં દૂર રહો છો એટલી જ તમારી અછત વર્તાય છે, શુ કરું,દિલ,દિમાગ બધું મારુ,તારી પાછળ જ ખર્ચાય છે, એની પાછળનું…
