*7 પોઝિટીવ કેસો વચ્ચે સીએમ રૂપાણીએ ગુજરાતીઓને કરી અપીલ*

કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની રાખવા અપીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની…

*સુરતમાં કોરોનાના સંકટ વચ્ચે કિન્નર સમાજે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ*

કોરોના સંકટ સામે સુરતનો કિન્નર સમાજ માસ્ક સાથે જોવા મળ્યો. તેમજ કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું.…

*જનતા કરફ્યૂમાં થંભી જશે એસટી બસના પૈડા, એસટી નિગમની ૪૭ હજાર ટ્રીપ રદ*

ગુજરાતમાં એક પછી એક કોરોનાના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. જેથી રવિવારે જનતા કરફર્યૂની જાહેરાત કરાઇ છે. જે જાહેરાત…