તેઓએ રેડિયોમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ઉંમરવાળા લોકો અને તેવા લોકો જેઓ પહેલાંથી બીજી બીમારીઓનો સામનો કરી રહ્યાં છે, તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મેડ્રિડમાં હાલ ખાનગી અને સરકારી ચિકિત્સા કેન્દ્રનું એકીકરણ અને હોસ્પિટલમાં સામાન્ય બેડને આઈસીયૂમાં બદલવાની જરૂર છે. સ્પેનમાં હાલ 17 હજારથી વધુ લોકો કોરોનાથી પીડિત છે. અહીં એક દિવસમાં 2378 કેસ સામે આવવાથી ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બુધવારે અહીં 129 લોકોએ જીવ ગુમાવ્યાં છે, આ સાથે જ સ્પેનમાં મૃતકની સંખ્યા 800ની નજીક પહોંચી ગઈ છે.
Related Posts
રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે સાચુ કારણ જાણવા વાંચો..
*એક હળવીફુલ રચના* .. 🫂🫂રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.સાચુ કારણ જાણવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ડૉક્ટર હાર્ટ 🫀ખોલીને…
શ્રાદ્ધ શા માટે? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ.
શ્રાદ્ધ એક નૈમિત્તિક ધર્મ છે એટલે જે નિમિત્ત પ્રમાણે કરવું પડે તેવું કર્તવ્ય. આપણે સૌ જાણીએ છીએ કે જન્મની સાથે…
*📌અમદાવાદઃ કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો*
*📌અમદાવાદઃ કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો* 🔸એક સાથે 9 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં 🔸છેલ્લા ઘણા સમયથી…
