તેઓએ રેડિયોમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ઉંમરવાળા લોકો અને તેવા લોકો જેઓ પહેલાંથી બીજી બીમારીઓનો સામનો કરી રહ્યાં છે, તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મેડ્રિડમાં હાલ ખાનગી અને સરકારી ચિકિત્સા કેન્દ્રનું એકીકરણ અને હોસ્પિટલમાં સામાન્ય બેડને આઈસીયૂમાં બદલવાની જરૂર છે. સ્પેનમાં હાલ 17 હજારથી વધુ લોકો કોરોનાથી પીડિત છે. અહીં એક દિવસમાં 2378 કેસ સામે આવવાથી ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બુધવારે અહીં 129 લોકોએ જીવ ગુમાવ્યાં છે, આ સાથે જ સ્પેનમાં મૃતકની સંખ્યા 800ની નજીક પહોંચી ગઈ છે.
Related Posts
ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલો તથા બિય૨ નંગ-૧૬૯ જેની કી.રૂ ૪૫,૪૨૫/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ. પોલીસ…
*इंडियन इंस्टीच्यूट ऑफ लॉ (आई.आई.एल.) का उद्घाटन समारोह*
“आई.आई.एल., सतत शिक्षा की संस्कृति को बढ़ावा देगा”: माननीय न्यायमूर्ति श्री उदय उमेश ललित, सर्वोच्च न्यायालय* इंडियन इंस्टीच्यूट ऑफ लॉ…
ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ
ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ રાજપીપલા, તા 13 ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનુંલગ્નની લાલચે અપહરણ કરતા આરોપી…
