તેઓએ રેડિયોમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ઉંમરવાળા લોકો અને તેવા લોકો જેઓ પહેલાંથી બીજી બીમારીઓનો સામનો કરી રહ્યાં છે, તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મેડ્રિડમાં હાલ ખાનગી અને સરકારી ચિકિત્સા કેન્દ્રનું એકીકરણ અને હોસ્પિટલમાં સામાન્ય બેડને આઈસીયૂમાં બદલવાની જરૂર છે. સ્પેનમાં હાલ 17 હજારથી વધુ લોકો કોરોનાથી પીડિત છે. અહીં એક દિવસમાં 2378 કેસ સામે આવવાથી ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બુધવારે અહીં 129 લોકોએ જીવ ગુમાવ્યાં છે, આ સાથે જ સ્પેનમાં મૃતકની સંખ્યા 800ની નજીક પહોંચી ગઈ છે.
Related Posts
દેડીયાપાડા ઉપરાંત સેલંબાના બજારો પણ સજ્જડ બંધ.
દેડીયાપાડા, સાગબારા તાલુકામાં કોરોનાના કેસો વધતા દેડીયાપાડા ઉપરાંત હવે સેલંબા તેમજ આજુબાજુના ખાપર,અકલકુવાના બજારો બંધ ચાર દિવસ માટે બંધ રહેશે.…
કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી
*કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે…
મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો રાજપીપલા,તા.12 નર્મદા જિલ્લારમાં તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના…
