કોરોના સંકટ સામે સુરતનો કિન્નર સમાજ માસ્ક સાથે જોવા મળ્યો. તેમજ કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. અને સાથે જ કોરોના વાઈરસથી બચવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લોકોને કોરોના વાઈરસથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી.સુરતમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ કલેકટરે પ્રેસ સંબોધી જેમાં સુરતમાં કુલ 459 લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા હોવાની માહિતી આપી હતી. તો ચાર લોકોને હોમ કોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની પણ માહિતી આપી હતી. આ સાથે સરકારી કચેરીઓ બંધ રહેવાની તેમજ રેશનિંગનું અનાજ ચાલુ રહેવાની તેમજ આવશ્યક સેવાની ચીજ -વસ્તુઓ તેમજ મેડિકલ સ્ટોર યથાવત રહેશે તે અંગે માહિતી આપી હતી.
Related Posts
*૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું*
*૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ…
અમદાવાદમાં કાલે રાત્રે 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થર્ટી ફર્સ્ટની ઉજવણી જેલમાં : અમદાવાદ પોલીસનું નિવેદન
અમદાવાદમાં કાલે રાત્રે 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થર્ટી ફર્સ્ટની ઉજવણી જેલમાં : અમદાવાદ પોલીસનું નિવેદન
*📍ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાની ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂંક અપાઇ…*
*📍ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ મકવાણાની ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂંક અપાઇ…* ગૌરાંગ મકવાણા એ માત્ર 18…
