કોરોના સંકટ સામે સુરતનો કિન્નર સમાજ માસ્ક સાથે જોવા મળ્યો. તેમજ કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. અને સાથે જ કોરોના વાઈરસથી બચવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લોકોને કોરોના વાઈરસથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી.સુરતમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ કલેકટરે પ્રેસ સંબોધી જેમાં સુરતમાં કુલ 459 લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા હોવાની માહિતી આપી હતી. તો ચાર લોકોને હોમ કોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની પણ માહિતી આપી હતી. આ સાથે સરકારી કચેરીઓ બંધ રહેવાની તેમજ રેશનિંગનું અનાજ ચાલુ રહેવાની તેમજ આવશ્યક સેવાની ચીજ -વસ્તુઓ તેમજ મેડિકલ સ્ટોર યથાવત રહેશે તે અંગે માહિતી આપી હતી.
Related Posts
ગૃહપ્રધાન અમિત શાહ રાત્રે આવશે અમદાવાદ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને…
રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં રાત્રી ગટર સફાઈ અભિયાનનો નવતર અભિગમ ખાસ ટીમો દ્વારા સફાઈ.
રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરમાં રાત્રી ગટર સફાઈ અભિયાનનો નવતર અભિગમ ખાસ ટીમો દ્વારા સફાઈ. રાજપીપળા, તા. 5 રાજપીપળા નગરપાલિકાના…
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*…
