ઈટાલીમાં મોટાભાગના ચર્ચ બહાર ઘણી બધી શબ પેટીઓ રઝળતી હાલતમાં પડી છે, કે જેને દફનાવનારુ કોઈ નથી. તેથી હવે આ કામમાં સેનાની મદદ લેવાઈ રહી છે. સેનાના જવાનો આ શબ પેટીઓને દફનાવવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઈટલીમાં 2 હજાર 978 લોકોના મોત થયા છે. જેટલી ઝડપે ઈટાલીમાં મરનાર લોકોના આંકડા બહાર આવી રહ્યા છે. તે પ્રમાણે ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા ચીન કરતા વધી ગઈ છે.
Related Posts
*અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ*
*અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત…
*📌જયપુરમાં કાવડ યાત્રાનું ડીજે પોલીસે જપ્ત કર્યુ*
*📌જયપુરમાં કાવડ યાત્રાનું ડીજે પોલીસે જપ્ત કર્યુ* પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠેલા કાવડીઓએ કહ્યું- નેતાઓની રેલીમાં તો ખૂબ ડીજે…
પાવાગઢમાં પહેલી વખત પહેલી માર્ચે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી માર્ચ, 2020ના રોજ પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. આ…
