ઈટાલીમાં મોટાભાગના ચર્ચ બહાર ઘણી બધી શબ પેટીઓ રઝળતી હાલતમાં પડી છે, કે જેને દફનાવનારુ કોઈ નથી. તેથી હવે આ કામમાં સેનાની મદદ લેવાઈ રહી છે. સેનાના જવાનો આ શબ પેટીઓને દફનાવવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઈટલીમાં 2 હજાર 978 લોકોના મોત થયા છે. જેટલી ઝડપે ઈટાલીમાં મરનાર લોકોના આંકડા બહાર આવી રહ્યા છે. તે પ્રમાણે ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા ચીન કરતા વધી ગઈ છે.
Related Posts
પક્ષપલટો ફળ્યો ! કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાત જીત્યા, બે હાર્યા. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ…
*📌ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ દિવાળી નિમિત્તે ગુજરાતની સુરક્ષાનાં સંવાહકો સાથે શુભેચ્છા મુલાકાત કરી*
*📌ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ દિવાળી નિમિત્તે ગુજરાતની સુરક્ષાનાં સંવાહકો સાથે શુભેચ્છા મુલાકાત કરી* દિવાળી નિમિત્તે સુરત ખાતે પોલીસ પરિવારો…
*આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.*
*આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.* અમદાવાદ, સંજીવ રાજપૂત:…
