ઈટાલીમાં મોટાભાગના ચર્ચ બહાર ઘણી બધી શબ પેટીઓ રઝળતી હાલતમાં પડી છે, કે જેને દફનાવનારુ કોઈ નથી. તેથી હવે આ કામમાં સેનાની મદદ લેવાઈ રહી છે. સેનાના જવાનો આ શબ પેટીઓને દફનાવવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઈટલીમાં 2 હજાર 978 લોકોના મોત થયા છે. જેટલી ઝડપે ઈટાલીમાં મરનાર લોકોના આંકડા બહાર આવી રહ્યા છે. તે પ્રમાણે ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા ચીન કરતા વધી ગઈ છે.
Related Posts
દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય ઝારખંડ સરકારે 25 રુપિયા સસ્તું પેટ્રોલ કર્યુ.
દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં દેશના મોટાભાગના શહેરોમાં…
વિશ્વ પર્યાવરણ દિવસ 2020
૧૯૭૨માં યુનાઇટેડ નેશન્સના આશ્રય હેઠળ પર્યાવરણીય સમસ્યાઓ પર પહેલી મોટી પરિષદ, સ્ટોકહોમ (સ્વિડન)માં ૫-૧૬ જૂનથી યોજાઈ હતી. તેનું મુખ્ય લક્ષ્ય…
*અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નકલી પીઆઈને ઝડપી પાડયો*
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે (Police) લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા નકલી પોલીસ ઈન્સ્પેકટરને ઝડપી પાડયો હતો. સરકારી ઉચ્ચ અધિકારીઓના હોદ્દા ધારણ…
