ઈટાલીમાં મોટાભાગના ચર્ચ બહાર ઘણી બધી શબ પેટીઓ રઝળતી હાલતમાં પડી છે, કે જેને દફનાવનારુ કોઈ નથી. તેથી હવે આ કામમાં સેનાની મદદ લેવાઈ રહી છે. સેનાના જવાનો આ શબ પેટીઓને દફનાવવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઈટલીમાં 2 હજાર 978 લોકોના મોત થયા છે. જેટલી ઝડપે ઈટાલીમાં મરનાર લોકોના આંકડા બહાર આવી રહ્યા છે. તે પ્રમાણે ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા ચીન કરતા વધી ગઈ છે.
Related Posts
ઈકો સેન્સીટીવ ઝોન ના મુદ્દા બાદ હવે સાંસદ મનસુખ વસાવા બંધ પડેલી રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈનનો પ્રશ્નો સંસદમાં ઉઠાવશે.
ઈકો સેન્સીટીવ ઝોન ના મુદ્દા બાદ હવે સાંસદ મનસુખ વસાવા બંધ પડેલી રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઈનનો પ્રશ્નો સંસદમાં ઉઠાવશે. રાજપીપળા…
⭕ *ગુજરાતમાં નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,1138 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ…
આ એક પીડિતાની લાશ નહિ, દેશની અસ્મિતા સળગી રહી છે.રાત્રે 2:30 વાગે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની ગેર હાજરીમાં બળજબરીથી જેમ સામાન સળગાવવામાં આવતો હોય તેમ સળગાવી.
આ એક પીડિતાની લાશ નહિ, દેશની અસ્મિતા સળગી રહી છે.રાત્રે 2:30 વાગે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની…
