ઈટાલીમાં મોટાભાગના ચર્ચ બહાર ઘણી બધી શબ પેટીઓ રઝળતી હાલતમાં પડી છે, કે જેને દફનાવનારુ કોઈ નથી. તેથી હવે આ કામમાં સેનાની મદદ લેવાઈ રહી છે. સેનાના જવાનો આ શબ પેટીઓને દફનાવવામાં મદદ કરી રહ્યા છે. કોરોનાને કારણે ઈટલીમાં 2 હજાર 978 લોકોના મોત થયા છે. જેટલી ઝડપે ઈટાલીમાં મરનાર લોકોના આંકડા બહાર આવી રહ્યા છે. તે પ્રમાણે ઈટલીમાં મરનારા લોકોની સંખ્યા ચીન કરતા વધી ગઈ છે.
Related Posts
*📍ઈન્દોર, રતલામ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ*
*📍ઈન્દોર, રતલામ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ* એમપી નાં 37 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી; આગામી 2 દિવસ પણ આજ પ્રકારનું…
એબીએનએસ સમી: પાટણના સમી ખાતે પકડાયેલા 36 હજાર કિલો ચોખાના નમૂના પાસ થતાં ચાર વ્યક્તિ સામે ફરિયાદ…
*ચોખાના કટ્ટા કૌભાંડનો મામલો: 4 સામે ફરિયાદ દાખલ* એબીએનએસ સમી: પાટણના સમી ખાતે પકડાયેલા 36 હજાર કિલો ચોખાના નમૂના…
11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે
બ્રેકિંગ ન્યૂઝ: 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે રાજ્યમાં શાળા-કોલેજ ખુલવા મુદ્દે મોટા સમાચાર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત PG,UG,છેલ્લાં…
