ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે એક દિવસીય તાલીમ આપી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

જીએનએ ગાંધીનગર: માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ધ લીલા, ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ…

વ્યમ રક્ષામઃ ભારતીય જળસીમાની અમોઘ રક્ષા કરતું જહાજ સજગ. ICGના જહાજ સજગનું દરિયામાં દિલધડક ઓપરેશન. (ભાગ-3)

જીએનએ અમદાવાદ: સમુદ્રના પાણીમાં દરિયાઈ સીમામાં અનૈતિક પ્રવૃત્તિને ડામવા ભારતીય તટ રક્ષક દળનું અડીખમ ઉભું રહેતું જહાજ *સજગ* જે આકાશ…

જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.

. જીએનએ જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ…

વ્યમ રક્ષામઃ દિલધડક ઓપરેશનને અંજામ આપવા સજ્જ છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ* (ભાગ-2)

*જીએનએ અમદાવાદ: આકાશ હોય કે દરિયાઈ પાણી દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને…

ઇન્દિરા સર્કલ પાસે પુરપાટ આવતી હોન્ડા સિટી કરાએ એક રિક્ષા ને ફંગોળી રિક્ષા માં બેઠેલા 4 માં થી 3 જણા ને ગંભીર ઇજા

ઇન્દિરા સર્કલ પાસે પુરપાટ આવતી હોન્ડા સિટી કરાએ એક રિક્ષા ને ફંગોળી રિક્ષા માં બેઠેલા 4 માં થી 3 જણા…

ધોળકા તાલુકાના લોલિયા ગામે તારીખ 26 નવેમ્બર 2021 નાં રોજ સંવિધાન શક્તિ દિન ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું

ધોળકા તાલુકાના લોલિયા ગામે તારીખ 26 નવેમ્બર 2021 નાં રોજ સંવિધાન શક્તિ દિન ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું .જેમાં…

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી જેને લઈને 150 લોકો સામે ગુનો નોંઘ્યો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી. તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો…

જામનગર ડેપ્યુટી મેયરના નિવાસસ્થાન પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ યોજાયો. લોકોએ ઉત્સાહભેર લીધો લાભ.

જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો…

૭ વર્ષની તપસ્યાનો અંત આવ્યો : અમદાવાદ કલેકટરના દ્વારા ૩૨ પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદ: શહેર જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા ૩૨ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.આ ૩૨…