ગુજરાત પોલીસની પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટરે કોસ્ટ ગાર્ડની કામગીરીઓની તાલીમ લીધી-સંજીવ રાજપૂત

: ગુજરાત પોલીસના મહિલા સબ ઇન્સ્પેક્ટર સુશ્રી આશા ગામીત ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)માં તાલીમ મેળવનારા ગુજરાતના પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટર…

હેલ્મેટ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ જાહેર હિતની અરજી કરી

સુરતના જાગૃત્ત નાગરિકે જાહેરહિતની અરજી કરી છે હેલ્મેટ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં…

ગાંધીજીના જીવન-કવન પર આધારિત હૃદયસ્પર્શી નાટક “ભારત ભાગ્યવિધાતા” આલેખનઃ રમેશ તન્ના.

ગઈ કાલે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિશાળ અને ભવ્ય સભાખંડમાં ગાંધીજીના જીવન-કવન પર આધારિત નાટક “ભારત ભાગ્યવિધાતા” જોયું. ગાંધીજન…

*ઓપરેશન વગર ફક્ત બે મહિનામાં ઘૂંટણનું રીપ્લેસમેન્ટ કરે છે આ બાવળ* 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું…

ગુજરાત પોલીસ દ્વારા કરાયું ગૌરવવંતુ કાર્ય..આ મારી ગુજરાત પોલીસ છે..- સંજીવ રાજપુત

અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ…

દિવ્યાંગજનો માટેના રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

કેવડીયાના પ્રવાસન અને સ્ટેચ્યુની મુલાકાતની સુગમ્યતાઓનો તાગ મેળવી અત્યંત પ્રભાવિત થયેલા દિવ્યાંગો ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ…

કાલુપુર ટાવર ખાતે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી કાલુપુર.દરિયાપુર ની પાણી ની સમસ્યા નો કાયમી અંત

આજ રોજ કાલુપુર ટાવર ખાતે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી કાલુપુર.દરિયાપુર ની પાણી ની સમસ્યા નો કાયમી અંત થાય…

દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ કાનૂન મંત્રી શ્રી સલમાન ખુર્શિદ સાથે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

છેલ્લા 45 દિવસ થી ચાલતા દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ…

નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા.. વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં.

કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. નર્મદાના આદિવાસીઓ કેસુડો નો ભરપૂર ઉપયોગ કરે છે…