અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ દંટાણી (૨) પુનમબેન રાજુભાઇ દંતાણી (૩) પાયલબેન બુધરભાઇ દંતાણી (૪) જાનવી સુબીલભાઇ દંતાણી નાઓ કે જેઓના માતા-પિતા ઉપરોક્ત બાળૅકોને ભણાવી શકતા ના હોય તેવા બાળકોને “એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન દ્વારા પ્રત્યેક બાળૅકોને બે જોડી યુનીફોર્મ/કપડા, તેમજ શાળા દ્વારા સ્કુલબેગ , નોટબુક તેમજ પુસ્તકો અપાવી શાળા પ્રવેશ કરાવામા આવેલ છે
Related Posts
*અંબાજી ખાતે આગામી તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે*
*અંબાજી ખાતે આગામી તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે* અંબાજી, સંજીવ રાજપૂત: કમિશ્નર યુવક…
તાલીમવર્ગમાં મેળવેલ ભાથું વર્ગખંડનાં બાળકો સમક્ષ સુનિયોજિત રીતે પીરસાય તે આપણું શિક્ષકસહજ ઉત્તરદાયિત્વ છે : કિરીટ પટેલ (બી.આર.સી.ભવન, ઓલપાડ…
ભચાઉ શહેરની બાજુ માં આવેલ જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં ખીચોખીચ પેસેન્જર દ્વારા ખાનગી વાહનોમાં લટકીને કરાતી જોખમી મુસાફરી ભરી ને જાઈ રહ્યા છે.
ભચાઉ તાલુકામાં ખાનગી વાહનોમાં મુસાફરોની મોતની સવારી ભચાઉ શહેરની બાજુ માં આવેલ જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં…
