અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ દંટાણી (૨) પુનમબેન રાજુભાઇ દંતાણી (૩) પાયલબેન બુધરભાઇ દંતાણી (૪) જાનવી સુબીલભાઇ દંતાણી નાઓ કે જેઓના માતા-પિતા ઉપરોક્ત બાળૅકોને ભણાવી શકતા ના હોય તેવા બાળકોને “એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન દ્વારા પ્રત્યેક બાળૅકોને બે જોડી યુનીફોર્મ/કપડા, તેમજ શાળા દ્વારા સ્કુલબેગ , નોટબુક તેમજ પુસ્તકો અપાવી શાળા પ્રવેશ કરાવામા આવેલ છે
Related Posts

“ચકલી ની ખોરાક ની જરૂરિયાત”:
વસંત ઋતુ પછી ચકલીઓને વધુ ખાોરાક જોઈએ. ચકલીઓનાં માળા પરનાં ભૂખ્યા પરિવારને જીવવા માટે પુષ્કળ ખાવાનું જોઈએ. તમારા દ્વારા નાખેલા…

રામાનંદ સાગરની રામાયણ સીરીયલ ના 50 ભાગ
https://www.youtube.com/playlist?list=PLPTYfZY02vF_dbkBnfygSe1rTImSiiv3g
ગીત-બબીતા ફોગાટની બહેને કુશ્તીની ફાઈનલમાં હાર થતા કર્યો આપઘાત
બબીતા ફોગાટની કઝિન બહેન રિતિકાને કુરતીની ફાઈનલમાં હાર સહન ન થતા સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રિતિકાએ…