અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ દંટાણી (૨) પુનમબેન રાજુભાઇ દંતાણી (૩) પાયલબેન બુધરભાઇ દંતાણી (૪) જાનવી સુબીલભાઇ દંતાણી નાઓ કે જેઓના માતા-પિતા ઉપરોક્ત બાળૅકોને ભણાવી શકતા ના હોય તેવા બાળકોને “એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન દ્વારા પ્રત્યેક બાળૅકોને બે જોડી યુનીફોર્મ/કપડા, તેમજ શાળા દ્વારા સ્કુલબેગ , નોટબુક તેમજ પુસ્તકો અપાવી શાળા પ્રવેશ કરાવામા આવેલ છે
Related Posts
आज के मुख्य समाचार …इन्डिया क्राइम मिरर न्यूज
आज के मुख्य समाचार *GNA जेएंडके* बाबा बर्फानी के दर्शन के लिए 1985 लोगो का पहला जत्था पहलगांव…
રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ*
*રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: પહેલી નવેમ્બરે ભારતના પંજાબ,…
મનિષ ખન્ના કુમકુમ ભાગ્યમાં જોડાયા.
~ પ્રસિદ્ધ ટીવી કલાકાર શોમાં એક રસપ્રદ વણાંકની સાથે કલાકારોની સાથે જોડાશે ~લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના…
