અમદાવાદ એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન વિસ્તારમા અંધજન મંડળૅથી કેશવબાગ ત્રણ રસ્તાની વચ્ચેના રોડ પરના ફુટપાથ પર રહેતા બાળકો(૧) ક્રીશ સુનીલભાઇ દંટાણી (૨) પુનમબેન રાજુભાઇ દંતાણી (૩) પાયલબેન બુધરભાઇ દંતાણી (૪) જાનવી સુબીલભાઇ દંતાણી નાઓ કે જેઓના માતા-પિતા ઉપરોક્ત બાળૅકોને ભણાવી શકતા ના હોય તેવા બાળકોને “એ” ટ્રાફીક પોલીસ સ્ટેશન દ્વારા પ્રત્યેક બાળૅકોને બે જોડી યુનીફોર્મ/કપડા, તેમજ શાળા દ્વારા સ્કુલબેગ , નોટબુક તેમજ પુસ્તકો અપાવી શાળા પ્રવેશ કરાવામા આવેલ છે
Related Posts
ફિલ્મ અભિનેત્રી કિરથી સુરેશ.
ફિલ્મ અભિનેત્રી કિરથી સુરેશ.
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ અને શક્તિ કપૂરના દિકરા સિદ્ધાંથ કપૂરની બોંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધાંથને બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો…
નખત્રણા તંત્ર જાગ્યું , ચાઈનીઝ દોરની શંકાએ ચકાસણી નખત્રાણામાં પતંગો તેમજ દોરા વેચવા માટે ખોલવામાં આવેલા પતંગ સ્ટોલની વન વિભાગ…
