ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત

*BREAKING*ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત ચાંદખેડા પોલીસ દ્વારા કરાઈ અટકાયત આવતીકાલે ગાંધીનગર ખાતે કરવાના હતા…

નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઇ સમીક્ષા બેઠક

ચાલુ વર્ષમાં વન મહોત્સવની ઉજવણીમાં એક હેકટર કે તેથી વધુ વિસ્તારમાં થતાં વૃક્ષ વાવેતરમાં વડ, લીમડા, પિપળા, તુલસીના ક્યારા વગેરેના…

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ જયશ્રીબેન ધામેલની બીજીવાર જિલ્લા પ્રમુખ તરીકેવરણી નવા હોદ્દેદારોની જાહેરાત રાજપીપલા, તા,21…

21 જૂન- સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વહેલી સવારે ગાંધીનગર ખાતે યોગ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

21 જૂન- સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વહેલી સવારે ગાંધીનગર ખાતે યોગ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીમુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત રાજ્ય યોગ…

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર રાજ્યના સૌથી મોટા માધુપુરા માર્કેટ શહેર બહાર ખસેડાશે નવા માધુપુરા,જૂના માધુપુરા એસોસિશેશનનો નિર્ણય જૂના માધુપુરા માર્કેટ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત*———————-*વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન*___________________ *સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી…

ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ

સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત અચાનક માછલીઓના મોત પાછળ કારણ અકબંધ ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ ઇન્ડસ્ટ્રીયલ પાણી…

શાહિબાગ પોલિસ અને કોર્પોરેશનની ટિમ દ્વારા પોલિસ વાનમા સુપર સ્પેડરની સેન્ટર સુધી લાવવાની કામગીરી

શહેરમાં સુપર સ્ર્પેડરનું વેકિસનેશન પુર જોશ મા પોલીસ અને એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઇ ડ્રાઇવ 7 ઝોનમાં સુપરસ્પ્રેડરને શોધીને વેકસીન…

અનાથ દીકરીઓ ના સમુહ લગ્ન અટકાવવામાં આવ્યા નથી

રાજકોટ : સમૂહ લગ્ન નો મામલો આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયા હતા સમુહ લગ્ન અનાથ દીકરીઓના યોજાયા હતા સમુહ લગ્ન…

રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી

*રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી* ……. *વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની…