પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો

*પડ્યા પર પાટુ: પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો* અમુલ એ 1 લીટર દૂધમાં 2રૂપિયાનો ભાવ વધારો કર્યો. આવતીકાલથી ભાવ…

સુપ્રીમે કેટલાક ફેરફાર સાથે CAની પરીક્ષાને મંજૂરી આપી

સુપ્રીમે કેટલાક ફેરફાર સાથે CAની પરીક્ષાને મંજૂરી આપી 5 જુલાઈથી દેશભરમાં CAની પરીક્ષા શરૂ થશે

આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈ થી બીજો તબક્કાનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખો જાહેર સરકારના આદેશ બાદ યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લેશે આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈ…

નવા નિયુક્ત ડે. મ્યુ. કમિશ્નર નૈમેશ દવે દક્ષિણ ઝોન Amc શુભેચ્છાઓ પાઠવતા સ. ગુ. બ્રહ્મ સમાજ રાજયકક્ષા કણાઁવતી શહેર નગરસેવક તેમજ બ્રહ્મસમાજના હોદ્દેદારો હાજર રહ્યાં હતા

નવા નિયુક્ત ડે. મ્યુ. કમિશ્નર નૈમેશ દવે દક્ષિણ ઝોન Amc શુભેચ્છાઓ પાઠવતા સ. ગુ. બ્રહ્મ સમાજ રાજયકક્ષા કણાઁવતી શહેર (અમદાવાદ)…

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ અમદાવાદ શહેરના ખોખરા ના મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના ૭૩૨…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી નર્મદા પોલીસ

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીએસ.ઓ.જી નર્મદા પોલીસ રાજપીપલા, તા 29રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના…

પાણીના નિકાલનીકાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ કરી માંગ

તિલકવાડા તાલુકાનાવાડીયા ગામના નાળામા વરસાદ મા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી તંત્રએ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ કરી નથી! પાણીના…

આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન

નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસી ઓમા વિવાદ વકર્યો રાજકીય નેતાઓ આ મામલે આમને સામને આદિવાસીઓ હિન્દૂ…

અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ

*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…