નર્મદામાં ભાજપ ની જીત બાદ પ્રજાના વિશ્વાસ પર કામ કરવા જિલ્લા પ્રમુખ એ આદેશ કર્યો,હવે પ્રજાના કામો કરી એ.

અમે વિકાસના કામો કરી બતાવીશું -જિલ્લા પ્રમુખ. ગત ટર્મમાં કામો કોંગ્રેસ બીટીપી નથી કર્યા તે તમામ વિકાસના કામો કરવા પણ…

યાત્રાધામ અંબાજીના દર્શન કરતા સીએમ વિજયભાઈ રૂપાણી..યાત્રા ધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી.

અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી સોમનાથ પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ…

નર્મદામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક તરફી પરિણામ આવતા બીટીપીએ ઇવીએમમા ગરબડી નો આક્ષેપ લગાવ્યો.

E.v.m મશીનો મા થયેલ હેરાફેરી અને ગરબડીઓની યોગ્ય તપાસણી કરાવવા બીટીપીના આગેવાનો એ રાજપીપળા ખાતે કલેકટર ને આવેદન આપ્યુ સમગ્ર…

આઝાદી બાદ પ્રથમ વખત નાંદોદની વાઘેથા તા.પં અને ભદામ જિ.પં બેઠક પર ભાજપનો કબજો.

રાજપીપળા,તા.6 નર્મદા જિલ્લામાં યોજાયેલી નર્મદા જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત સહિત રાજપીપળા નગરપાલિકાની 28મીએ ચૂંટણી યોજાઈ હતી. 2જી માર્ચે…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેવડીયા માં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સ ને સંબોધન કરવા ગુજરાત ની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રી કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી ,મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ…

મિથુન ચક્રવર્તીBJPમાં જોડાશે, 7 માર્ચે PM મોદીની રેલીમાં રહેશે હાજર

અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે PM મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં હાજર રહેશે. 16 ફેબ્રુઆરીએ મિથુના ચક્રવર્તીની RSS પ્રમુખ મોહન ભાગવત…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ત્રણ ઉમેદવારો એ મારા પુત્ર ને હરાવ્યો : સુરેશ વસાવાનો આરોપ. પુત્ર મયુર વસાવાનો 148 મતે પરાજય થયો.

મારા પુત્રને બુથ નં.1 અને 5 મા પેનલની બહાર કાઢી મૂક્યાનો આરોપ. રાજપીપળા,તા.5 હાલમાં જ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ…

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણેય પાંખનાં વડા અને DRDOનાં ચેરમેને મુલાકાત લીધી.

સરદાર સાહેબને ભાવાંજલી અર્પી. જે રીતે સરદાર સાહેબે દેશને એક કર્યો હતો આ રાષ્ટ્રભાવનાને બધા ભારતીયો ગર્વ મહેસુસ કરે છે-…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહ સમક્ષ સંસ્કૃત ભાષામાં વાત કરતા રક્ષામંત્રી પ્રભાવિત થયા

આ અંગે ના ફોટા નર્મદા નિગમના ચેરમેન ડો. રાજીવ ગુપ્તા ટ્વિટ પર ફોટા અને માહિતી મૂકી. રાજપીપળા,તા.5 નર્મદા જિલ્લાના કેવડિયા…