અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે PM મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં હાજર રહેશે. 16 ફેબ્રુઆરીએ મિથુના ચક્રવર્તીની RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી ત્યારબાદથી તેઓ BJPમાં સામિલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, મિથુના ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી TMCએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.
Related Posts
કચ્છમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના મોટો આંચકા અનુભવાયા
કચ્છમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના મોટો આંચકા અનુભવાયા કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આજે સવારે…
કેન્દ્રની કામદાર વિરોધી નીતિ સામે વિરોધ આજે રાજપીપળા સહિત નર્મદામાંબેંક કર્મીઓની હડતાલ.
રાજપીપળાની સ્ટેટ બેંક સિવાય રાષ્ટ્રીયકૃત બેંકો બરોડા બેંક,દેના બેંક,પંજાબનેશનલબેંક,કેનેરા બેન્ક ચાલુ રહી. જ્યારે ખાનગી બેંકો બંધ રહી. ઓનલાઇન સેવા ચાલુ…
*પરમબીર સિંહ મુંબઈના નવા પોલીસ કમિશનર*
મુંબઈ: મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ…
