અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે PM મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં હાજર રહેશે. 16 ફેબ્રુઆરીએ મિથુના ચક્રવર્તીની RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી ત્યારબાદથી તેઓ BJPમાં સામિલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, મિથુના ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી TMCએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.
Related Posts
બેંગલુરુમાં બની રહ્યું છે ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝ Ac રેલ્વે ટર્મિનલ
બેંગલુરુમાં બની રહ્યું છે ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝ Ac રેલ્વે ટર્મિનલ, રેલવે મંત્રીએ શેર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે બેંગાલુરુમાં નવનિર્મિત…
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વાયુસેનાના બેન્ડ દ્વારા ભવ્ય રજુઆત કરાતા લોકો દેશભક્તિના રંગમાં મંત્રમુગ્ધ બન્યા. જીએનએ અમદાવાદ: ભારતીય વાયુસેનાનું નામ…
*બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકામાં પ્રથમ અને ખેડા જિલ્લામાં સાતમા ક્રમાંકે આવી*
*બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકામાં પ્રથમ અને ખેડા જિલ્લામાં સાતમા ક્રમાંકે આવી* સંજીવ રાજપૂત: બાલાસિનોર તાલુકાના સાકરીયા…
