અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે PM મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં હાજર રહેશે. 16 ફેબ્રુઆરીએ મિથુના ચક્રવર્તીની RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી ત્યારબાદથી તેઓ BJPમાં સામિલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, મિથુના ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી TMCએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.
Related Posts
*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરીયાદી*:- એક જાગૃત નાગરીક
*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરીયાદી*:- એક જાગૃત નાગરીક *આરોપી*:- શ્રી રમેશભાઇ હરીભાઇ મજેઠીયા, હેડ કલાર્ક,વર્ગ-૩, નશાબંધી અને આબકારી કચેરી, રાજકોટ.…
અમદાવાદ ખાતે રાજ્યના પુરવઠા અને શ્રમ વિભાગ ના સહયોગથી ઈ-શ્રમ ઓળખકાર્ડની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા.
જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્યના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈશ્રમ ઓળખકાડઁ ની…
*ખેડબ્રહ્માની સીમમાંથી ૧,૭૨,૯૯૫ ના વિદેશી દારૂ સાથે ૧ આરોપીની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસ* #news #ICMNEWS #BreakingNews
