અભિનેતા મિથુન ચક્રવર્તી 7મી માર્ચે PM મોદીની બિગ્રેડ મેદાનમાં રેલીમાં હાજર રહેશે. 16 ફેબ્રુઆરીએ મિથુના ચક્રવર્તીની RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી ત્યારબાદથી તેઓ BJPમાં સામિલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, મિથુના ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી TMCએ રાજ્યસભામાં મોકલ્યા હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યા હતા.
Related Posts
નવરાત્રિ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે.
નવરાત્રિ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા ચંદ્રઘટા =…
મકરસંક્રાંતિ પર્વે પશુઓને ઘાસ ચારો અને જરૂરતમંદ લોકોને દાનની પરંપરા સહજપૂર્વક નિભાવતા રાજ્યના મુખ્યમંત્રી
જીએનએ અમદાવાદ: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું…
*૩૦ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ યોજાશે*
*૩૦ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ યોજાશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ…
