CBDTએ દરેક બેંક અને પોસ્ટ ઓફિસમાં પોતાની યુટિલિટી લિન્ક ઇન્સ્ટોલ કરવી.

કોઈ પણ બેંક ધારક બેન્કમાંથી રોકડા રૂપિયા ઉપાડશે કે તેની વિગતો સિસ્ટમ ચેક કરી લેશે ચોક્કસ રકમ કરતાં વધારે રકમ…

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ.

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી સત્સંગ કામ અર્થે ગયા હતા સુરત દેવ સ્વામી કોરોના…

અમદાવાદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર આરોગ્યની ટીમ તહેનાત. અમદાવાદમાં પ્રવેશનાર લોકોનું રેપિડ ટેસ્ટ કરાશે

કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં…

અમદાવાદમાં કોરોના સંક્રમનના લીધે પોલીસે પાનના પાર્લર બંધ કરાવ્યા.

અમદાવાદમાં વધી રહેલ કોરોના સંકઁમણને ધ્યાનમાં રાખી અમદાવાદના મણિનગર સહિત ઘણા વિસ્તારમાં પોલીસ વિભાગએ પાન ના પાલઁર ઓને તાકીદે નિયમાનુસાર…

⭕ *ગુજરાતમાં નવા 902 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,608 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 287,અમદાવાદ 164,વડોદરા 74,જૂનાગઢ 46,ભાવનગર 40,રાજકોટ 34,અમરેલી 29,સુરેન્દ્રનગર 26,ગાંધીનગર 25,ખેડા-નવસારી 19,દાહોદ 16,ભરૂચ 15,જામનગર 13,બનાસકાંઠા-મહેસાણા 12,પાટણ 10,આણંદ-મોરબી 9,વલસાડ…

*અમદાવાદ વાડજના યુવા કાર્યનિષ્ઠ કોર્પોરેટર જીગ્નેશ પટેલ આવ્યા કોરોનાની જપેટમાં.*

અમદાવાદના રીક્રીએશન,સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન , એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ…

પ્રવાસીઓ માટેનુ નૈસર્ગિક પિકનિક સ્થાન જૂનારાજમા વીજળીના ધાંધિયા.

લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે બે વર્ષથી સોલાર પ્લેટો…