*કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી માર્કેટ બંધ*

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ…

*કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં ધુબાકા મારવા જઈ રહ્યાં છેઃ CM રૂપાણી*

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો જવાબ આપ્યો…

*કોરોનાના નામે ગૃહ સ્થગિત કરવાની વાત કરનાર કોંગ્રેસ ભાગેડું છેઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ*

ગાંધીનગર: કોંગ્રેસના 5 ધારાસભ્યો એક પછી એક રાજીનામાં આપીને જતા રહેતા બાકીના ધારાસભ્યોને સાચવવા માટે જયપુરના રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા…

*યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો 25મી માર્ચ સુધી બંધ*

દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી…

*રાજુલામાં મોરારિબાપુની કથા 15 દિવસ સુધી મોકૂફ*

અમરેલી: રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની…

*લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા કોંન્સ્ટેબલનો વીડિયો વાયરલ, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે*

બનાસકાંઠાના વડગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહનો વીડિયો વાઈરલ થયો છે. કોન્સ્ટેબલ ખુલ્લે આમ વાહનો રોકીને રૂપિયા ઉઘરાવ હતો. એક વાહન…

કોરોના વાયરસને કારણે અગમચેતીના પગલાં રૂપે ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ રખાઈ.

રાજપીપળા ખાતે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને કોરાણા વાયરસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયા, રાજપીપળાની તમામ સ્કૂલોના બાળકો ને છોડી…

26 માર્ચે યોજાનારી ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું.

નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે હનુમાનજી જેવા રામ ભક્ત હતા એવા હું કોંગ્રેસ ભક્ત છું મારી નસનસમાં…

નર્મદા ધારીખેડા સુગર ની અવારનવાર ની ચૂંટણી માટે ગામેગામ મતદાન જાગૃતિ અભિયાન ની સભાસદોની મિટિંગ યોજાઈ.

ધારીખેડા સુગર ના વાલિયા વિભાગ માં બિન હરીફ થાય તેવી શક્યતા. ખાંડ નિયામકના હુકમ મુજબ જે સભાસદોએ પાંચ વર્ષમાં બે…