બિહારથી મજુરી કરવા કેવડિયા આવેલ મહીલાની અધુરા માસે ડિલિવરી ક્રિટિક્લ સંજોગો માપ્રસૂતિ કરાવાઈ.

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાથી ૧૦૮ મા વડોદરા રીફર કરાયેલ દર્દીનીરસ્તામા ૧૦૮ના ઈએમટી દ્વારા સફળ પ્રસુતિ કરાવાઈ. અધૂરા આઠ મહિનામામહીને તેમને પ્રસુતિની…

મોવી ગામેથી કમોદવાવ તરફ જવાના રસ્તે મોટરસાઈકલ રવીપ થઇ જતા ચાલકનું મોત

રાજપીપળા, સાગબારા તાલુકાના મોવી ગામેથી કમોદવાવ તરફ જવાના રસ્તે મોટરસાઇકલ સ્લીપ થઇ જતા ચાલકનું સારવાર દરમ્યાન કરુણ મોત નીપજ્યુ છે.…

*વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીની મૂલાકાતે.. વાંચો શું હશે 2 દિવસના તેમના ગુજરાતના કાર્યક્રમોમાં..*

અમદાવાદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી શુક્રવાર તા.૩૦ ઓકટોબરથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી આગામી તા.૩૧ ઓકટોબરે લોહપુરૂષ સરદાર…

વિસનગરની સૃજંતાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાનો ખિતાભ.

વિસનગરની સૃજંતા કાપડીયાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાનો ખિતાભ એનાયત કરવામાં આવ્યો છે. સૃજંતાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ન્યૂઝપેપરમાં…

ન્યૂઝ બ્રેકિંગ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 987 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 171040.

ન્યૂઝ બ્રેકિંગ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 987 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 171040 ગુજરાતમાં છેલ્લા 24…

*પ્રાઈમ નવરાત્રી વર્ચ્ર્યુઅલ રાઈડનું પરીણામ જાહેર*

શરમ છોડીને વધુને વધુ લોકો સાયકલ ચલાવતા થાય તે આશયથીચલો ચલે પ્રકૃતિ કી ઓર દ્વારા કોરોના મહામારીમાં નવરાત્રી પર્વ પર…

31 મી એ પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ સતર્ક.

31 મી એ પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી અપાશે, સુરક્ષા માટે કેન્દ્રીય ગુપ્તચર વિભાગ પણ સતર્ક. અલગ-અલગ…

ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા પત્નીએ જંતુનાશક દવા પી જઇ આપઘાત કરતાં પત્નીનું મોત.

ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા…

ચિકદા પેટ્રોલ પંપના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારી ઉપર થયેલ હમલામાં કર્મચારીને 24 ટકા આવ્યા.

બેભાન જેવી અવસ્થામાં દેડીયાપાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા તમામ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ. તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો…

રાજકોટના ઝોન -2 ડીસીપી અને અગાઉ નર્મદા ડીવાયએસપી રહી ચૂકેલા મનોહરસિંહ જાડેજા 31 મી સુધી કેવડિયામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં.

રાજકોટના ઝોન -2 ડીસીપી અને અગાઉ નર્મદા ડીવાયએસપી રહી ચૂકેલા મનોહરસિંહ જાડેજા 31 મી સુધી કેવડિયામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં. ખાસ ફરજ…