નાગરિકતા કાયદા અંગે પીએમ મોદીની હુંકાર દુનિયાભરના દબાણ છતા અમારો નિર્ણય અટલ

પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે…

સરકાર ગુજરાતમાં વર્ગ વિગ્રહનું વાતાવરણ ઊભું કરી રહી છે: કૉંગ્રેસ

અમદાવાદ: ગુજરાતમાં અનામત અને બિન અનામત સમાજના આંદોલન માટે ભાજપ સરકારની જ નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ…

ચીનમાં કોરોનાના કારણે જીરૂના નિકાસને અસર જીરાના ભાવમાં 40 રૂપિયાનો કડાકો

ચીનના કોરોના વાયરસની અસરતળે જીરુ પણ ધીરુ પડી ગયું છે. એક સમયે ચીનમાં થોકબંધ નિકાસ કરાતું જીરુ હાલમાં આયાત નિકાસના…

અરવલ્લી શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં રોષ

અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો…

સુરત: બનાવટી ગુટખા સહિતની સામગ્રી સાથે એકની અટકાયત

સુરતના ઉધના ખાતેથી બનાવટી ગુટખા બનાવવાના મસમોટા રેકેટને પોલીસે ઝડપી પાડ્યુ છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન…

વૈશ્વિક સંદર્ભમાં ભારત ભૂમિકા ભજવી શકે ? વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા કેવી અને શું હોઈ શકે ? આ વિષય પર ભારતનાં સૌથી મોટા હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહન ભાગવતનાં વિચારો.

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક…

IT વિભાગને માર્ચ સુધીમાં બે લાખ કરોડની કરવસૂલાતનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો…

240 FIR જેના પર નોંધાયેલી છે, ભાજપે તેને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

કેરલમાં ભારતીય જનતા પાર્ટીમાં હાલ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડાની પસંદગી થઈ છે, ત્યારથી…