*દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે*

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ…

*ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ધોરાજી પંથકમાં ખેડૂતોમાં ભારે રોષ*

ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે…

*વડોદરમાં સીઆઈડીક્રાઈમના દરોડા 25 વિદેશી 13 સ્થાનિક યુવતીઓ સહિત કોન્ડોમ અને દારૂ મળ્યો*

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ અચાનક રેઈડ પાડી…

*સિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત*

સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ…

*આર્મીના ઇતિહાસમાં સૌ પ્રથમ લેફ્ટેનન્ટ જનરલના પદે પતિ-પત્નિ*

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને…

*માનવતા હજુ જીવે છે….અમદાવાદના મણિનગરમા રિક્ષાચાલકએ ઈમાનદારીની મિશાલ પુરી પાડી*

અમદાવાદ* મણિનગર ના રામબાગ ખાતે આવેલ સુપર પૈટોલ પંપ ના કેશિયર સાથે અન્ય કમઁચારી રામબાગ થી રિક્ષા મા એક લાખ…

ખાનગી શાળાઓ હવે ડાય૨ેકટ જિલ્લાના વિક્રેતાઓ પાસેથી ધો. 1 થી 8ના પુસ્તકો ખ૨ીદી શકશે

ગુજ૨ાત ૨ાજય શાળા પાઠય પુસ્તક મંડળ દ્વા૨ા ૨ાજયમાં ધો. 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ ચલાવતી સ્વનિર્ભ૨ શાળાઓને માંગણી મુજબ વિત૨કો…

*આ પાપ કરશો તો ક્યારેય માફ નહીં કરે ભગવાન શિવ, તમે તો આ ભૂલ નથી કરતાં ને? *

શિવ પુરાણમાં કાર્ય કેમ કરવું વાતચીત-વ્યવહાર વિચારો કેમ કરવા અને કેટલાક અક્ષમ્ય પાપોથી કેવી રીતે બચી શકશો તેનું વિસ્તારથી વર્ણન…

અમદાવાદ જીલ્લામાં ટીબી નિર્મુલન અભિયાન ૨૦૨૫ અંતર્ગત મેડીકલ મોબાઇલ એક્સ રે વાનનો પ્રારંભ

–    મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ   (વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા)…