વિશ્વ ચકલી દિવસ : અમદાવાદનાં સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ અને ચકલીનો અતૂટ નાતો.

20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો…

નિર્ભયા કેસઃ જલ્લાદ પવનને એક ફાંસી માટે મળશે આટલા હજાર રુપિયા.સુરેશ વાઢેર.

દિલ્હીમાં નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. દોષિતોને ફાંસીના માચડે લટકાવનારા જલ્લાદ પવને પણ ફાંસી માટેનું…

*નિર્ભયા કેસઃ અક્ષયની પત્ની કોર્ટના પટાંગણમાં બેભાન થઈ ઢળી પડી. – સુરેશ વાઢેર.*

નિર્ભયાના ચારેય દોષિતોમાનાં એક એવા અક્ષયની પત્ની આ અગાઉ પટિયાલા હાઉસકોર્ટમાં પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ…

ફાંસી પહેલા નિર્ભયાના દોષીઓ પૈકી ત્રણની પરિવારજનો સાથે આખરી મુલાકાત.

નવી દિલ્હી, તા.19 માર્ચ 2020, ગુરૂવાર નિર્ભયાના દોષીઓનો ફાંસી આપવાની તિહાડ જેલમાં જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે આ ચાર ગુનેગારો…

કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન.

One India વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને…

પરીક્ષાઓ મોકુફ

કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર ,22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સીવીલ તથા…

એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.

।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર…

નિર્ભયાના દોષીને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી, સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી Sureshvadher

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ…

એક સલામ : ટોરેન્ટ અને જીઈબીના કર્મચારીઓને, કે જે આપને મદદ કરવા માટે હજી પણ સ્પર્શ કરે છે.

શાળાઓ બંધ કચેરીઓ બંધ મોલ્સ ખાલી છે ફ્લાઇટ્સ બંધ છે અર્થતંત્ર નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ…

કોરોના પોઝિટીવની સંખ્યા 2 લાખે પહોંચી ઈટલીમાં 2500નાં મોત

દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર…