આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજૂક*

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી…

નીતિન પટેલે ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળાબજાર અંગ્રે કર્યા ખુલાસા.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર ગણાવ્યું. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિશ્વ આરોગ્ય સંસ્થાની…

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને સીલ.

અમદાવાદ તંત્ર સતર્ક બન્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કને સીલ મારવાની…

વ્યાજખોરોના આતંકથી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ.

*અમદાવાદમાં વ્યાજખોરો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા કંકુબેન પટણી નામની મહિલાએ…

ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની દહેશત.

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ વિનોદ મેઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની…

સુરત બ્રેકિંગ.. સુરતના મોટા વરાછાની ઘટના.. ચાલતી કારમાં લાગી આગ, સૉર્ટ સર્કિટ દ્વારા આગ લગતા સમય સૂચક કારચાલક ઉતરી જતા જાનહાનિ ટળી..

ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો.. કાર બળીને ખાખ સદ્નસીબે…

એશિયા કપને સ્થગિત કરાવાનો નિર્ણય.

*એશિયા કપને સ્થગિત કરાવાનો નિર્ણય* *એશિયન ક્રિકેટ કાઉન્સિલે કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી એશિયા કપને સ્થગિત કરવાનો નિર્ણય લીઘો*…

*તમામ સોસાયટી ના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રી નો સંદેશ*

તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી શ્રી ને વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે !…

*ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162

⭕ *ગુજરાતમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,429 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત 307,અમદાવાદ 162,વડોદરા 68,ગાંધીનગર…