*અમદાવાદમાં વ્યાજખોરો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા કંકુબેન પટણી નામની મહિલાએ દિકરાના લગ્ન માટે 75 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. દેરાણી અને જેઠાણી બંનેએ મળી સુરેશ મારવાડી નામના શખ્સ પાસેથી વ્યાજે લીધા. બાદમાં વ્યાજખોરે પૈસાની માગણી કરીને ઘરે તાળુ મારીન ઘર પડાવી લેવાની ધમકી આપી.
Related Posts
શ્રદ્ધા બાદ વધુ એક યુવતીની ટુકડા કરાયેલી લાશ મળતા ખળભળાટ, માથું પણ કાપી નાખ્યું આઝમગઢ માં યુવતીની હત્યાના આરોપી પ્રેમીની…
*ઊંઝા ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ*
*ઊંઝા ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ* મહેસાણા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે…
*📍ગોરખપુર: ચૌરીચૌરામાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર*
*📍ગોરખપુર: ચૌરીચૌરામાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર* ➡ યુવકે તેના જ ગામની એક બાળકી પર બળાત્કાર કર્યો …
