*અમદાવાદમાં વ્યાજખોરો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા કંકુબેન પટણી નામની મહિલાએ દિકરાના લગ્ન માટે 75 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. દેરાણી અને જેઠાણી બંનેએ મળી સુરેશ મારવાડી નામના શખ્સ પાસેથી વ્યાજે લીધા. બાદમાં વ્યાજખોરે પૈસાની માગણી કરીને ઘરે તાળુ મારીન ઘર પડાવી લેવાની ધમકી આપી.
Related Posts
*માર્ચમાં બેન્કો સતત 6 દિવસ બંધ રહેવાની છે*
દેશભરમાં રાષ્ટ્રીય બેન્કોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત 3 દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી…
લોકસભાના પેનલ સ્પીકર ડો. કિરીટભાઇ સોલંકીએ અમદાવાદના દાણીલીમડા અને વાસણા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
લોકસભાના પેનલ સ્પીકર ડો. કિરીટભાઇ સોલંકીએ અમદાવાદના દાણીલીમડા અને વાસણા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અમદાવાદ: ૧૭ મી…
હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન
હાર્ટ એટેકના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું અચાનક હાર્ટ એટેકને…
