*અમદાવાદમાં વ્યાજખોરો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા કંકુબેન પટણી નામની મહિલાએ દિકરાના લગ્ન માટે 75 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. દેરાણી અને જેઠાણી બંનેએ મળી સુરેશ મારવાડી નામના શખ્સ પાસેથી વ્યાજે લીધા. બાદમાં વ્યાજખોરે પૈસાની માગણી કરીને ઘરે તાળુ મારીન ઘર પડાવી લેવાની ધમકી આપી.
Related Posts
*વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ*
મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા અડધા લીટરથી લઇને 15 કિલો સુધી અંદાજે અઢી લાખના…
જૂનાગઢની પ્રખ્યાત હોટલમાં સિંહ ઘૂસી ગયો
જૂનાગઢ.. જૂનાગઢની પ્રખ્યાત હોટલમાં સિંહ ઘૂસી ગયો લટાર મારતાં મારતાં અચાનક આવી ચડ્યા વનરાજ જૂનાગઢ શહેરના રાજકોટ તરફના મેઈન રોડ…
*રાજ્યમાં પ્રારંભ થયેલ એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ*
*રાજ્યમાં પ્રારંભ થયેલ એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ* બનાસકાંઠા, એબીએનએસ: ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર…
