*અમદાવાદમાં વ્યાજખોરો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા કંકુબેન પટણી નામની મહિલાએ દિકરાના લગ્ન માટે 75 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. દેરાણી અને જેઠાણી બંનેએ મળી સુરેશ મારવાડી નામના શખ્સ પાસેથી વ્યાજે લીધા. બાદમાં વ્યાજખોરે પૈસાની માગણી કરીને ઘરે તાળુ મારીન ઘર પડાવી લેવાની ધમકી આપી.
Related Posts
તિલકવાડા તાલુકાના ઉંધઈ માંડવા ગામની સીમમાં અંગત અદાવતે યુવાનની કરાઈ કરપીણ હત્યા.
કોઈ બીજી જગ્યાએ ખૂન કરીને તેનો ચહેરો ઓળખાય નહીં તે માટે ચહેરા પર કેમિકલ છાંટી અને ખેતરમાં ફેંકી દેવાતા ચકચાર.…
*જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયું પ્રબુદ્ધ સંમેલન*
*જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયું પ્રબુદ્ધ સંમેલન* જામનગર, સંજીવ રાજપૂત: બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીના જીવન કવન પર અને તેમના…
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત*
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત* પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લલીતા પરમાર નામની મહિલા પોલીસકર્મી એ વાસણાના…
