ગુજરાતની ત્રણ મોટી પાવર કંપની ટાટા, અદાણી અને એસ્સારને ગુજરાત સરકારે મોટો ઝટકો આપ્યો છે. કોલસાના વધેલા ભાવને ધ્યાનમાં રાખીને આ ત્રણેય મોટી કંપનીઓને વધુ ટેરીફ વસૂલવાની જે મંજૂરી મળી હતી તેને રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્યના ઉર્જા વિભાગે કર્યું છે કે કોલસાના ઘટી ગયેલા ભાવના કારણે આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે
Related Posts
*ગાંધીનગર ખાતેથી વર્ષ ૨૦૨૩ ના ટિટેનસ(ધનૂર) ડિપ્થેરીયા રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી*
*ગાંધીનગર ખાતેથી વર્ષ ૨૦૨૩ ના ટિટેનસ(ધનૂર) ડિપ્થેરીયા રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી* જીએનએ ગાંધીનગર: આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી…
કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા
કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા. ગઈકાલ સુધી હોમ આઈસોલેશનમાં હતા
द्वारका जिले में 17507 युवा पहली बार अपने मताधिकार का करेंगे उपयोग।
