ગુજરાતની ત્રણ મોટી પાવર કંપની ટાટા, અદાણી અને એસ્સારને ગુજરાત સરકારે મોટો ઝટકો આપ્યો છે. કોલસાના વધેલા ભાવને ધ્યાનમાં રાખીને આ ત્રણેય મોટી કંપનીઓને વધુ ટેરીફ વસૂલવાની જે મંજૂરી મળી હતી તેને રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્યના ઉર્જા વિભાગે કર્યું છે કે કોલસાના ઘટી ગયેલા ભાવના કારણે આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે
Related Posts
નર્મદાના જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાંછેલ્લા 50વર્ષથી સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરશિવલીંગ બનાવતા ઉજ્જેનના નાંદેરાના બ્રાહમણો
નર્મદાના જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાંછેલ્લા 50વર્ષથી સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરશિવલીંગ બનાવતા ઉજ્જેનના નાંદેરાના બ્રાહમણો દરરોજ ૪૫oo શિવલીંગ બનાવવામાટે…
ઈસરો દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-વનને PSLV-50 રોકેટની મદદથી આજે બપોરે 3 વાગીને 41 મિનિટે અવકાશમાં તરતો મૂકશે.
ઈસરો દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-વનને PSLV-50 રોકેટની મદદથી આજે બપોરે 3 વાગીને 41 મિનિટે અવકાશમાં તરતો મૂકશે.
*સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો* *૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો…
