નર્મદામા વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો તડકો ઘાટ નીકળતા જનજીવન પુનઃ ધબકતું થયું.

સાગબારામાં 12 મીમી, દેડિયાપાડામાં 6 મીમી વરસાદ. દેડીયાપાડા તાલુકો 1605 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને. રાજપીપળા,તા.26 નર્મદાના જિલ્લામાં છેલ્લા…

ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત.

ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે આ અંગે અકસ્માત મોત…

રાજપીપળાની મીરા નામની સ્ટેશનરી ચલાવતી મહિલા સાથે રૂ.1 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ.

દિલીપ એન્ટરપ્રાઇઝ કંપનીના મેનેજિંગ પાર્ટનરની ઓળખ આપી પેપરના હોલસેલર તેમજ કંપનીનો કોન્ટેક્ટ ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે હોવાનું જણાવેલ ત્રણ…

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે ગાંધીનગરથી PIU ટીમ પહોંચી.

જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે ICCU વિભાગમાં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગરથી ખાસ તપાસ માટે…

કોરોના મહામારી સંદર્ભે ▪પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે.…

44 ટકા વાલીઓ આ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ માટે પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી*

*44 ટકા વાલીઓ આ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ માટે પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી* _હાલની સ્થિતિમાં વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા…