*૬ હજાર પ૪૭ કરોડની ખોટ યસ બેંક મોટા માથાઓએ ડૂબાડી -નિર્મલા સીતારમણ*

આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા…

*હું ખાતરી આપુ છું તમામના પૈસા સુરક્ષિત યસ બેંક માં સરકાર થઈ એક્ટિવ*

યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની…

*યસ બેંકના સંકટને પહેલાં જ ભાળી ગયું વિશ્વ પ્રસિદ્ધ મંદિર 1300 કરોડ ઉપાડી લીધા*

યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ…

*કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ*

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે…

*હવે આવકવેરા વિભાગના નિશાને અહેમદ પટેલઃ પાઠવ્યું સમન્સ*

નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ…

*સંસદમાં કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ*

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની રાજવી પરિવારે કરી માંગ.

૩૧મી ઓક્ટોબર 2018 ના રોજ સ્ટેચ્યુના લોકાર્પણ વખતે દેશની અખંડિતતા મહત્વનું યોગદાન આપનારા 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ સ્ટેચ્યુ પાસે બનાવવામાં…

નર્મદા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ, વિદેશથી આવેલો વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ

ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું…