આરોગ્ય તંત્રના છુપાવતા આંકડાઅને અસુવિધાઓ સામે
પ્રજામાં રોષ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા. બે દિવસ માં 6અને એક…

ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા,ત્રણ વોન્ટેડ.

ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા,ત્રણ વોન્ટેડ.રાજપીપળા,તા. 26 ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામે જુગારની રેડ કરતા દોડધામ મચી જવા પામી…

કોરોના ના કેસો ઘટાડવા પ્રતાપનગર : ગ્રામ પંચાયતે કર્યો નિર્ણય

આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ થી૪-૫-૨૦૨૧ સુધીએક સપ્તાહ પ્રતાપનગર માં પણ હાફ લોકડાઉંન કરાયું સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનોખુલ્લી…

કોરોના કાળ મા જ્યારે સ્વજનો સ્વજન ની ડેડબોડી પાસે જતા ડરે છે… અથવા તો મૃતક ની નનામી બાંધવા કોઈ કુટુંબ ના સભ્યો હોય નહી ત્યારે ….
સૌની મદદે આવે છે

સેવા એજ સાધનામુગેશ રસાણીયા….સમ્રાટનગર મા નાનકડા ભાડા ના મકાન મા પત્ની અને એક દિકરો નું પરિવાર રહેછે.કોરોના કાળ મા જ્યારે…

82વર્ષના જીવણલાલે કોરોનાને હંફાવી દીધો એટલે એક વાત નક્કી કે મજબૂત મનના માણસનું કોરોના પણ કંઈ બગાડી શકતો નથી.

*82વર્ષના જીવણલાલે કોરોનાને હંફાવી દીધો એટલે એક વાત નક્કી કે મજબૂત મનના માણસનું કોરોના પણ કંઈ બગાડી શકતો નથી.* ખૂબ…

ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4ની ધરપકડ

ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4ની ધરપકડ સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં…

ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું નિધન

ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું નિધનકોરોના સામેનો જંગ હાર્યા ગુપ્તાગુજરાત બહાર લખનઉમાં ચાલતી હતી સારવારIASમાંથી રાજીનામુ આપ્યા બાદ હોટેલ વ્યવસાયમાં…

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 42 તબીબો કોરોના પોઝિટિવ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 42 તબીબો કોરોના પોઝિટિવ,38 પેરામેડીલ સ્ટાફ, સફાઈ કર્મી સહિત અન્ય 80 આરોગ્યકર્મી કોરોનાગ્રસ્ત

આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત

25.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત* *અમદાવાદમાં 5864 કેસ**સુરતમાં 2103 કેસ**રાજકોટમાં 676 કેસ**વડોદરામાં 760…