“મા – અમૃતમ્ વાત્સલ્ય”યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપાશે:નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય*“મા – અમૃતમ્ વાત્સલ્ય”યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપાશે:નાયબ મુખ્યમંત્રી…

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી શકશે માતાજીના પ્રત્યક્ષ દર્શનકોરોના મહામારીને લઈ…

રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ કુલ-૪ આરોપીઓ પાસા મા ધકેલાયા

રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલકુલ-૪ આરોપીઓ પાસા મા ધકેલાયા પાસા હેઠળ આરોપીઓને કચ્છ ભુજ, ભાવનગર, પાલનપૂર, જૂનાગઢની જેલમા…

આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે

આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ…

દીકરાએ જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંઘી માતા ને માનસિક ત્રાસ આપી માર મારવાની ફરિયાદ કરી

રસેલા ગામનાં 70 વરસના વૃદ્ધ વિધવા મહિલા સાથે કલિયુગના શ્રવણનું પરાક્રમ દીકરાએ જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંઘી માતા ને…

અમદાવાદ નૈઋત્યના ચોમાસાને લઈને મોટા સમાચાર,

અમદાવાદનૈઋત્યના ચોમાસાને લઈને મોટા સમાચાર,ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન,નૈઋત્યનું ચોમાસુ વલસાડ સુધી પહોંચ્યું,સામાન્ય દિવસ કરતા 6 દિવસ વહેલું નૈઋત્યના ચોમાસાનું આગમન,

સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહત

સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહતએક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમંથી સરકારે આપી મુક્તિ1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી…

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી ખાતા રીક્ષા ડ્રાઈવરને 108 મારફતે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે…

આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : SCRIPT_DEEPAK JAGTAP આજે 8જૂન થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીપ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું. પ્રથમ દિવસે જ 209ના…

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય

✅ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય ✅નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…