આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો* *dete* 0️⃣8️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *મુખ્યપ્રધાને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે* હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન…

જાહેરનામાના ભંગનો ગુનો કરનાર સામે સંખ્યાબંધ કેસો કરાયા.

નર્મદા કોરોનાના વધતા કેસો અટકાવવા પોલીસની તવાઈ. જાહેરનામાના ભંગનો ગુનો કરનાર સામે સંખ્યાબંધ કેસો કરાયા. રાજપીપલા,તા.7 નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા…

સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

*સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ* *કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી* *સિવિલ હોસ્પિટલમાં…

મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત

મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત છેલ્લા એક અઠવાડિયામા વીઆઇપી સુરક્ષામા તૈનાત ૧૭…

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ…

IIM અમદાવાદ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.

IIM અમદાવાદ કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ 9 લોકો કોરોના સંક્રમિત થયા. અત્યાર સુધી IIM માંથી…

રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવારની અનોખી સેવા.

વિશેષ અહેવાલ : રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ…

લોકડાઉન અંગે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શનમાં ગમે ત્યારે લેવાઈ શકે છે મોટો નિર્ણય

લોકડાઉન અંગે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શનમાં ગમે ત્યારે લેવાઈ શકે છે મોટો નિર્ણય ગુજરાતમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોતા…

20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ

20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર આણંદ, નડિયાદ, મહેસાણા,…