જિલ્લાની કચેરીઓમાં નિવૃત કર્મચારી કોઈ કામ અર્થે જાય છે ત્યારે તેમનું માન સન્માન જળવાતુંન હોવાની રજુઆત

દેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા દેડિયાપાડા ખાતે યોજાઇ કોરોના કાળમાં મૃત્યુ પામેલા સભ્યો તથા કમિટિના સભ્યોનું બે મિનિટનું…

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકનું…

9 ઓગસ્ટ બાદ ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ શકે

શિક્ષણમંત્રીએ કહ્યું ઓફલાઈન શિક્ષણ માટે રાજ્ય સરકાર નિર્ણય કરશે. અમદાવાદમાં એક કાર્યક્રમ બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન 9 ઓગસ્ટ બાદ મળનારી…

જામનગરના અરુણકુમાર ચૌહાણ અને સંગીતાબેન મકવાણાએ માન્યો સરકારનો આભાર. કહ્યું કપરા સમયમાં સરકારનો સાથ મળ્યો.

સરકાર અમારી સાથે હતી કોરોનાના કપરા સમયમાં પણ અમને સરકારે બધો લાભ આપ્યો છે કહી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી…

જામનગરના ૧૭૭ એફ.પી.એસ કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નોત્સવ દિવસની ઉજવણી કરાઈ, લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરાઈ* ◼️જામનગરના…

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

નર્મદા ડેમ ની જળ સપાટી માં આજે પણ સામાન્ય ઘટાડો

છેલ્લા 24 કલાક માં નર્મદા ડેમ ની જળ સપાટી 4 સેંટીમીટર ઘટી હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 116.38 મીટર…

સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ

સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગગાદલા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણોસર લાગી આગઆગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા…

પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.

ૐ નમો નારાયણાય.પ઼ણામ.પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.તેમના…