મુખ્યમંત્રીવિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ નર્મદા…
