મુખ્યમંત્રીવિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ નર્મદા…

ગોધરાના MLAને ધમકી આપનારા શખ્સને SDMએ 2 વર્ષ માટે તડીપાર કર્યો. દેશમાં લોકશાહી છે, SDM મનમાની ના કરી શકે: હાઇકોર્ટ.

હાઇકોર્ટે SDMની કામગીરીની ટીકા કરી કહ્યું કે શું પ્રજાને સવાલ પૂછવાનો પણ હક્ક નથી? ગોધરામાં પી.કે.ચારણ નામના એક વ્યક્તિએ પોતાના…

ઓનલાઇન ચાઇનીઝ એપ્લીકેશન/વેબસાઇટ પર રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઈમબ્રાન્ચ જે અનુસંધાને આજરોજના કલાક 4.00 વાગ્યે નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓની

ઓનલાઇન ચાઇનીઝ એપ્લીકેશન/વેબસાઇટ પર રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઈમબ્રાન્ચ જે અનુસંધાને…

અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦ લીટર બેઝ ઓઇલ સહિત ટેન્કર કુલ કિં.રૂ.૩૦,૦૭,૫૦૦/નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ.

અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦…

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

નર્મદા ડેમ ની જળ સપાટી માં આજે પણ સામાન્ય ઘટાડો

છેલ્લા 24 કલાક માં નર્મદા ડેમ ની જળ સપાટી 4 સેંટીમીટર ઘટી હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 116.38 મીટર…

સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ

સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગગાદલા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણોસર લાગી આગઆગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા…

પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.

ૐ નમો નારાયણાય.પ઼ણામ.પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.તેમના…