ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના અમદાવાદ શહેર મા રેશનકાડઁ ધારકો ઓનલાઈન રેશનકાડઁ ની તમામ કામગીરી ઘરે બેઠા કરી શકસે.

અમદાવાદ શહેરના નાગરિકો હવે પાસપોર્ટ કચેરી ની જેમ રેશનકાડઁ ની કામગીરી માટે નક્કી કરી ને મેળવેલ સમય અને તારીખે રેશનકાડઁ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવ્યા.

નાંદોદ તાલુકામા -03કેસ , અને રાજપીપલા મા -04 કેસ પોઝિટિવ આજે 07 દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ નર્મદા જિલ્લામા…

અમદાવાદ ના ઘોડાસર ની કેનાલ ની પાળી મા થઈ ને એકસાથે બે ગાયો પાણી મા ઘાસચારો ચણતા ગરકાવ થઈ.

સ્થાનિકોએ જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના કાયઁકરો અને તબીબો ઓની મદદ થી બન્ને ગાયો ને બહાર કાઢી બન્ને…

નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીનો સપાટો.

દેડીયાપાડા તાલુકાના ઉમરાણગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરતા ફફડાટ. ફરિયાદ ને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ…

નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર માંથી બહાર ફરતા ચાર ઈસમો ઝડપાયા.

કોવીડ 19ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી. રાજપીપળા,તા. 13 નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર…

તિલકવાડામા બે દિવસમાં ભારે વરસાદને કારણે મેણ નદી બે કાંઠે વહેતી થઇ

ગઇકાલે તિલકવાડામાં ૩.૫ ઈંચ અને આજે ૨.૫ ઈંચ ભારે વરસાદથી મેણ નદીમા પાણીની ભારે આવક તાલુકામાં ખેતી લાયક સારા વરસાદથી…

ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતસિંહ ને રોજના 15 કલાક વેન્ટિલેયર પર રખાઈ રહ્યા છે કોરોના રિપોર્ટ…

ઇમ્યુનિટી વધારવાનો સચોટ ઉપાય ગૌ આધારિત કૃષિ.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડો.વલ્લભભાઈ કથીરિયાનો સંદેશ આજકાલ કોરોના કાળમાં હરકોઈ માણસના મોઢે ‘ ઇમ્યુનિટી ’ શબ્દ બોલાતો થઈ ગયો છે.‘…