વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે નર્મદામાં સેવા સતત દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેર સફાઈ અભિયાન આદર્યું.
ભચરવાડા શક્તિ કેન્દ્ર દ્વારા સેવા સપ્તાહમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુવારપુરાના મણીનાગેશ્વર મંદિર ખાતે સ્વચ્છતા નો કાર્યક્રમ યોજાયો. ગરુડેશ્વર દત્ત મંદિર…
