Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

*જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન*

*દિલ્હી ચૂંટણીજંગ ચરમસીમાએ નરેન્દ્ર મોદીની એન્ટ્રી*

નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી જંગ એની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ખાસ કરીને…

*ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન*

બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું…

*ગાંધીનગરનાં કુડાસણ ખાતે નિર્માણાધીન રેનબસેરાનો સ્થાનિકોએ કર્યો વિરોધ*

ગાંધીનગર પાસે આવેલા કુડાસણમાં રેનબસેરાનો વિરોધ કરવામાં આવ્યો છે. કુડાણસની રાજધાની સોસાયટી પાસે મનપા દ્વારા રેનબસેરાનું નિર્માણ કરવા આવ્યુ છે.…

*મુંબઈ પોલીસના પ્રયોગનો અમદાવાદમાં થશે અમલ ટ્રાફિક સિગ્નલ પર હવે હોર્ન મારવો ભારે પડશે*

ગુજરાતમાં અમદાવાદ સીટીને પીકસમયમાં વીંધવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. સૌથી વધુ ટ્રાફિક મેટ્રો સિટી બનતા અમદાવાદમાં…

*જામિયા ફાયરિંગ સગીર હુમલાખોરને હથિયાર વેચનારની ધરપકડ*

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ…

ભારતમાં કોરોના વાઈરસનો ત્રીજો કેસ સરકાર બની એલર્ટ મોદીએ આપ્યા આ આદેશો

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન…

*ચીનમાં કોરોના પછી હવે બર્ડ ફ્લુનો હુમલો શુઆંગ કિંગમાં 4,500 મરઘાંઓના મોતથી આશંકા*

ચીનમાં કોરોના વાઇરસના કેર વચ્ચે હુનાન પ્રાંતના શુઆંગ કિંગ જિલ્લાના એક ફાર્મમાં ખતરનાક બર્ડ ફ્લુએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે.…

*યૌન શોષણ મામલે ચિન્મયાનંદને જામીન*

અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી…