નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે બે સપ્તાહની અંદરમાં આ બંગલા ખાલી કરાવવાનો આદેશ આપતા કહ્યું કે કબજેદારો પાસેથી બાકી ભાડું પણ વસૂલવામાં આવે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ અધિકારી કે સાંસદ બંગલા ખાલી કરવાની મનાઈ કરે તો 2 સપ્તાહમાં તેમનો સામાન રસ્તા પર મૂકી દેવામાં આવે.ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે, સરકાર આ લોકો પાસેથી બાકી ભાડું વસૂલ કરે અને અત્યાર સુધી રિકવરી શરું નહીં કરવા મામલે પણ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી.
Related Posts
*જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા*
*જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા* અમદાવાદ, સંજીવ…
*તનિશ્ક શો રૂમના ડીલર મુકેશ જોધવાણીને અપહરણકારોને 1 કરોડ* *આપ્યા પછી છૂટકારો પૈસા ન આપતા પહેલા રીત સર સ્મશાનમાં* *સળગાવ્યો હતો*
ભાવનગર-ડુંગરાળ પ્રદેશમાં માર માર્યા બાદ મુકેશને કારમાં બેસાડી કોઇ એક નવા જેવા સ્મશાનમાં અપહરણકારો લઇ ગયા હતા. આ પહેલા કારમાંથી…
અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલ
હેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ.
અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલહેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ. અમદાવાદ: ભારતીય નૌસેનાએ 16 જુલાઇ 2021ના રોજ સેન…
