લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારે નાના ખેડૂતોના ખાતામાં વર્ષમાં છ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું, આ માટે ડિસેમ્બર ૨૦૧૮ના રોજ એક યોજના લોંચ કરી હતી. જે અંતર્ગત દર ચાર મહિને બે હજાર રૂપિયા એમ વર્ષમાં છ હજાર જમા કરવાના હતા, જોકે આ યોજનાના લાભાર્થી આશરે પાંચ કરોડ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો જ નથી
Related Posts
*ખેડાના ભનેર ગામ પાસે કઠલાલ કપડવંજ રોડ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત* ત્રણ યુવાનોના કરૂણ મોત…
*ગુજરાતમાં યોજાતો માધવપુરનો સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો રદ્દ*
કોરોના વાયરસની દહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ…
દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક લગાવાઇ.
કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિર વિસર્જન કરવા કરનારી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો. દેશભરમાં અસ્થિ…
