લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારે નાના ખેડૂતોના ખાતામાં વર્ષમાં છ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું, આ માટે ડિસેમ્બર ૨૦૧૮ના રોજ એક યોજના લોંચ કરી હતી. જે અંતર્ગત દર ચાર મહિને બે હજાર રૂપિયા એમ વર્ષમાં છ હજાર જમા કરવાના હતા, જોકે આ યોજનાના લાભાર્થી આશરે પાંચ કરોડ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો જ નથી
Related Posts
*ગુજરાત હાઈકોર્ટમાં વકીલોને વિનમ્રતા અને શિસ્ત ઉપરાંત જજ સાથે યોગ્ય વર્તનના પાઠ શિખવાડવા સુઓમોટો*
ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ કેવી રીતે વર્તન કરવું તેના પર સુઓમોટો થઈ છે. વકીલોએ કોર્ટ રૂમમાં સભ્ય વર્તન કરવા સહિતના અનેક…
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલૉક સહાયની કામગીરી હાથ…
આજે ગુજરાતમાં 12,955 કેસ નોંધાયા, 133 લોકોના મોત
05.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 12,955 કેસ નોંધાયા, 133 લોકોના મોત* *અમદાવાદમાં 4248 કેસ**સુરતમાં 1466 કેસ**રાજકોટમાં 561 કેસ**વડોદરામાં 1117 કેસ*…
