લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારે નાના ખેડૂતોના ખાતામાં વર્ષમાં છ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું, આ માટે ડિસેમ્બર ૨૦૧૮ના રોજ એક યોજના લોંચ કરી હતી. જે અંતર્ગત દર ચાર મહિને બે હજાર રૂપિયા એમ વર્ષમાં છ હજાર જમા કરવાના હતા, જોકે આ યોજનાના લાભાર્થી આશરે પાંચ કરોડ ખેડૂતોને ત્રીજો હપ્તો મળ્યો જ નથી
Related Posts
*હવે એક રૂપિયાની નવી નોટઃ રંગ-ડિઝાઇન નક્કી*
નવી દિલ્હીઃકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની કરન્સી નોટ જારી કરવાની છે. આ એક રૂપિયાની નવીનક્કોર નોટ નાણાં મંત્રાલય દ્વારા…
સૌભાગ્યવતી મહિલાઓએ
પતિના દીર્ઘાયુ માટે વ્રત કર્યું
રાજપીપલા કેવડિયા સહિતનર્મદામા વડ સાવિત્રી પૂનમ ની ઉજવણીકરાઈ સૌભાગ્યવતી મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે વ્રત કર્યું રાજપીપલા, તા 25 રાજપીપલા, કેવડિયા…
લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું
નર્મદાના લગ્ન લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું આજે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા…
