આપત્તિના સમયે વિરમગામ તાલુકામાં દર્દીઓ માટે સરકારી તંત્ર દેવદુત બન્યુ – ગોરૈયા ગામના ૩ કેન્સરના દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવીલ હોસ્પિટલ મોકલી સારવાર કરાવવામાં આવી
સરકારી તંત્રના સંકલનમાં રહી ગોરૈયા ગામના સરપંચ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઇ (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: લોકડાઉનના કારણે પબ્લીક ટ્રાન્સપોર્ટ…
